બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The process of investigation in Palanpur Bridge accident is going on
Kishor
Last Updated: 10:37 PM, 25 October 2023
પાલનપુર બ્રિજ દુર્ઘટના હાલ રાજ્ય આખામાં ગાજી રહ્યો છે. આ ઘટનના પડઘા હજુ શમ્યા નથી, તપાસની કાગળ ઉપરની પ્રક્રિયા ચાલુ છે. રાજ્ય સરકાર ભારપૂર્વક કહી રહી છે કે ગર્ડરની કામગીરી દરમિયાન દુર્ઘટના બની જે પ્રશ્ન ફેબ્રિકેશનનો છે નહીં કે ગુણવત્તાનો. સામે પક્ષે કોંગ્રેસે હંમેશની જેમ આરોપોનો મારો ચલાવ્યો છે. બ્રિજના સ્લેબ ધરાશાયી થવાનું રાજકારણ યથાવત છે ત્યારે મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં પણ કોંગ્રેસ પક્ષમાંથી જ જુદા વલણ સામે આવ્યા છે. કોંગ્રેસના એક વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યએ ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું સમર્થન કરતા જયારે એવું કહ્યું કે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહે છે કે આ લાગણી કોંગ્રેસ પાર્ટીની નથી તે ધારાસભ્ય અને નેતાનો વ્યક્તિગત મત હોય શકે છે.
રાજ્યમાં બ્રિજ ધરાશાયી થયા હોય કે બ્રિજમાં કોઈ કોઈ જગ્યાએ ગાબડા પડ્યા હોય એવી ઘટના છાશવારે બને છે તેનો ઈન્કાર થઈ શકે એમ નથી. આવું ન થાય તેના માટે સરકાર શું કરી રહી છે, તેનો એકશન પ્લાન શું છે. જે બ્રિજનો ઉપયોગ લોકોની સુખાકારી માટે થવાનો છે તે જર્જરીત થઈ જાય કે નજીવા સમયમાં બિન ઉપયોગી થઈ જાય તો કરોડોના આંધણનો અર્થ શું રહે. રાજ્યમાં બ્રિજ નબળી ગુણવત્તાના ન બને, વધુ મજબૂત બને તે માટે કઈ દિશામાં પ્રયાસ હાથ ધરી શકાય!
રાજ્યમાં બ્રિજ તૂટવાની ઘટનાઓ વધી
સરકારે પાલનપુર બ્રિજ અંગે શું કહ્યું?
નબળી ગુણવત્તાના સાક્ષી સમાન બ્રિજ
બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા?
બ્રિજ દુર્ઘટના મુદ્દે કોંગ્રેસનું વિરોધાભાસી વલણ
બ્રિજ દુર્ઘટના અંગે ભાજપે શું કહ્યું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh