બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The government has taken an important decision for the farmers of Gujarat

BIG BREAKING / ખેડૂતો માટે ગુડ ન્યૂઝઃ ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ

Malay

Last Updated: 01:33 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિસાન સંઘની રજૂઆત બાદ સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી ખેડૂતોને મુક્તિ અપાઈ.

 

  • ખેડૂતોની રજૂઆત બાદ મહત્વનો નિર્ણય
  • ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ
  • અરજી બાદ માત્ર ડિપોઝિટ ચૂકવવાની રહેશે

ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોને ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપી છે. એટલે કે કૃષિ વીજ જોડાણોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ વિજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. 

ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ
ખેડૂતોને લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. સરકારના આ નિર્ણય બાદ હવેથી ગુજરાતના ખેડૂતોએ લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝિટ જ ચૂકવવાની રહેશે. 

કિસાન સંઘની રજૂઆત બાદ સરકારનો નિર્ણય
જાણકારી મુજબ, ખેડૂતોને હવે વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝિટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. આપને જણાવી દઈએ કે, કિસાન સંઘ દ્વારા આ મામલે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કિસાન સંઘની રજૂઆત બાદ સરકારે આ નિર્ણય લીધો છે. 

સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદા વધારાઈ
 


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ