બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / tele icu technology in maharashtra to treat corona patients

Coronavirus / આ રાજ્યમાં કોરોનાની સારવાર માટે ટેલિ આઈસીયૂ ટેક્નિકનો ઉપયોગ થશે, આમ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે

Dharmishtha

Last Updated: 08:53 AM, 21 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેર સામે લડી રહેલા મહારાષ્ટ્રમાં અત્યારે દાખલ કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે ટેલિ આઈસીયૂ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ટેલિ-આઇસીયુ ટેકનોલોજીથી ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર કરે એવો દેશમાં આ પહેલો પ્રયોગ છે.

  • મહારાષ્ટ્રમાં ટેલિ આઈસીયુ ટેક્નિકનો ઉપયોગ થશે
  • કોરોનાના ગંભીર દર્દીઓની સારવામાં આ ટેક્નિક વપરાશે
  • હાલમાં આ પાઈલોટ પ્રોજેક્ટ તરીકે વપરાશે

 
ટોપે જણાવ્યું હતું કે, રાજ્યમાં મુંબઇ સહિત રાજ્યના 7 જિલ્લામાં જે  ગંભીર દર્દીઓની સારવાર આઇસીયુમાં થઈ રહી છે . તેમની સારવારમાં નિષ્ણાતો પાસેથી ટેક્નીકલ મદદ લેવામાં આવશે. આ ટેક્નીક દ્વારા કોરોના ચેપગ્રસ્ત લોકોની સારવાર મુંબઇ, થાણે, જલગાંવ, ઓરંગાબાદ, અકોલા અને જાલનામાં કરવામાં આવશે. 

હાલમાં, ટેલિ-આઇસીયુ સેવા પાયલોટ પ્રોજેક્ટ તરીકે  શરૂ કરવામાં આવશે. આ પછી સમગ્ર રાજ્યમાં ટેલિ-આઇસીયુનો ઉપયોગ કરવામાં આવશે. ટોપે જણાવ્યું હતું કે રાજ્યમાં 75 ટકા કોરોના ચેપગ્રસ્ત લોકોમાં કોરોના લક્ષણો નથી. જ્યારે 10 થી 15 ટકા દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળે છે. પરંતુ ત્રણ ટકા લોકો  એવા  છે જે ગંભીર રીતે કોરોના વાયરસના ચેપથી પીડિત છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જે 5 રાજ્યોમાં કોરોનાનો સૌથી મોટો કહેર વર્તાઈ રહ્યો છે તેમાં એક મહારાષ્ટ્ર પણ છે. એમાંય મુંબઈમાં તેનું પ્રમાણ વધારે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ