બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Tea vendor from maharashtra sent 100 rupees money order to pm modi for cut the beard

નારાજગી / એક ચાવાળાએ PM મોદીને દાઢી કરાવવા મોકલાવ્યા 100 રૂપિયા, સાથે જ આપી દીધી આ સલાહ

Arohi

Last Updated: 12:50 PM, 10 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનિલ મોરે નામનો ચાવાળો મહારાષ્ટ્રના બારામતી શહેરમાં એક પ્રાઈવેટ હોસ્પિટલની પાસે પોતાની ચાની દુકાન લગાવે છે.

  • એક ચાવાળાએ પ્રધાનમંત્રી મોદીને મોકલ્યો મની ઓર્ડર 
  • હોસ્પિટલની  બહાર લગાવે છે ચાની દુકાન 
  • ગયા વર્ષના લોકડાઉન બાદ ઠપ થઈ ગયો છે ધંધો 

મહારાષ્ટ્રના બારામતીના એક ચા વાળાએ પીએમ મોદીને દાઢી કરાવા 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામના આ વ્યક્તિએ કહ્યું કે લોકડાઉનના કારણે ઘણા લોકોનો ધંધો રોજગાર ઠપ થઈ ગયો છે.

અનિલ મોરોએ પીએમ મોદીને મની ઓર્ડર કર્યો 
અનિલ મોરોએ પોતાની કમાણીમાંથી 100 રૂપિયા મની ઓર્ડર દ્વારા પ્રધાનમંત્રી મોદીને દાઢી કરાવવા માટે મોકલી આપ્યા છે. અને સાથે જ એક સલાહ પણ આપી દીધી છે કે તેમણે કંઈક વધારવું જ હોય તો તે રોજગારી વધારે. લોકોની સ્વાસ્થ્ય સુવિધા માટે વેક્સિનેશન સેન્ટર વધારે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા પર ધ્યાન આપે. 

પાછલા ડોઢ વર્ષથી ઠપ પડ્યું છે કામકાજ 
અનિલ શહેરના એક પ્રાઈવેટ હોસ્પિટલની પાસે પોતાની ચાની દુકાન ચલાવે છે. પાછલા ડોઢ વર્ષથી લોકડાઉનના કારણે તેમનું કામ બંધ પડ્યું છે. તેનાથી નારાજ થઈને તેમણે સીધુ પ્રધાનમંત્રી મોદીના નામે રજીસ્ટર પત્ર લખ્યો અને પોતાની માંગ તેમાં લખી. 

મની ઓર્ડની સાથે એક પત્ર પણ મોકલ્યો 
અનિલે જણાવ્યું કે પ્રધાનમંત્રી માટે અમારા મનમાં આદર છે. તેમને હેરાન કરવા અમારો ઉદ્દેશ્ય નથી. પરંતુ લોકડાઉનના કારણે લાખો લોકો મુશ્કેલીમાં છે. અનિલ મોરેએ પોતાના મની ઓર્ડરની સાથે એક પત્ર મોકલ્યો છે. તેમણે કોરોનાથી જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારને પાંચ લાખ રૂપિયાની મદદ આપવા અને લોકડાઉન વધવા પર દરેક પરિવારને 30 હજાર રૂપિયાની મદદની માંગ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ