બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / surya grahan 2023 last solar eclipse of the year will create chaos in the these 4 zodiac signs
Manisha Jogi
Last Updated: 02:08 PM, 12 September 2023
વૈજ્ઞાનિક તથા ધાર્મિક દ્રષ્ટીએ સૂર્યગ્રહણનું અનેરૂ મહત્ત્વ છે. 30 એપ્રિલ 2023ના રોજ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. થોડા દિવસ પછી 14 ઓક્ટોબર 2023ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળશે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ કેટલીક રાશિના જાતકો માટે પરેશાની બની શકે છે. આ ખગોળીય ઘટના દરમિયાન કેટલીક રાશિના જાતકોએ સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે.
આ રાશિના જાતકોએ સાવધાન રહેવું
મેષ- આ રાશિના જાતકો માટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ શુભ સાબિત નહીં થાય. આ દરમિયાન સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે, આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. જેના કારણે નાણાંકીય નુકસાન થઈ શકે છે. કરિઅરની દ્રષ્ટીએ અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
સિંહ- વર્ષના છેલ્લા સૂર્યગ્રહણ દરમિયાન સિંહ રાશિના જાતકોની મુશ્કેલી વધી શકે છે. ગ્રહણ દરમિયાન અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે. આ દરમિયાન ખર્ચા વધી શકે છે. આર્થિક નુકસાનને કારણે માનસિક તણાવ સર્જાઈ શકે છે.
કન્યા- આ રાશિના જાતકોએ સૂર્યગ્રહણ દરમિયાન અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન પરિવાર અને મિત્રોથી અલગ પડી શકો છો. વાદ-વિવાદથી દૂર રહેવું જોઈએ. માનસિક તણાવ અને આરોગ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.
તુલા- સૂર્યગ્રહણ દરમિયાન માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે. આર્થિક રૂપે અસફળતાનો સામનો કરવો પડી શકે છે. આ કારણોસર નાણાંકીય બાબતો સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે. કાયદાકીય બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં નહીં આવી શકે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh