બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / successful people never do in life personality development tips
Manisha Jogi
Last Updated: 07:16 PM, 15 December 2023
કોઈપણ વ્યક્તિને સફળતા આપમેળે નથી મળતી. તે માટે ઘણો ત્યાગ કરવો પડે છે અને નિયમો અનુસાર ચાલવું પડે છે. સફળ વ્યક્તિ કઈ ભૂલ નથી કરતી, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ઓવરટાઈમને ‘ના’ કહો
સફળ વ્યક્તિ ક્યારેય પણ થાક લાગે તેવું કામ કરતો નથી. સપ્તાહમાં 40 કલાકથી વધુ કામ કરવું તે ઓવરટાઈમ ગણાય છે. અનેક વાર જોવા મળ્યું છે કે, વધુ કલાકો સુધી કામ કરવાથી ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. જો તમે પણ કામ ઘરે લઈ જાવ છો અથવા દરરોજ ઓવરટાઈમ કરો તો તમને વધુ થાક લાગી શકે છે.
સંબંધોને મહત્ત્વ આપો
સફળતામાં સંબંધોનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. સકારાતામ્ક સંબંધથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે. સફળ વ્યક્તિ ક્યારેય પણ સંબંધોને અવગણતી નથી.
ઘરે આવીને કામ કરવાનું ટાળવું
ઘણીવાર આપણે એવું વિચારીને ઘરે આવીએ છીએ કે, જરૂરી કામ આવશે તો ઘરેથી કામ કરી લઈશું. આ પરિસ્થતિમાં કામ ના હોવા છતાં પણ આપણે આરામ કરી શકતા નથી. સફળ વ્યક્તિ ક્યારેય પણ અધવચ્ચે અટકી જાય તેવું કામ કરતી નથી.
ડિજિટલ ડેટોક્સ
ફોન જીવનનો મહકત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે, પરંતુ થોડા સમય માટે ફોનથી દૂર રહેવું જરૂરી છે. સફળ વ્યક્તિ દિવસમાં 3 કલાક ફોન તથા અન્ય ગેજેટ્સ વગર પસાર કરે છે.
થાકેલા હોવ ત્યારે નિર્ણય ના લેવો
વ્યક્તિ દરરોજ અનેક પ્રકારના નિર્ણય લે છે. નિર્ણય લેવામાં થાક લાગે છે અને તમામ નિર્ણય પછી નિર્ણયની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આ કારણોસર દિવસના અંતે નિર્ણય ના લેવો જોઈએ.
નો પ્લાનિંગ
સવારે ઉઠીએ ત્યારે કોઈપણ પ્લાન બનાવ્યો ના હોય અને દિશાહીન હોઈએ તો આગળનો દિવસ કેવી રીતે પસાર કરવો તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. જેથી યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. જેથી આ તમામ બાબતોનું પ્લાનિંગ પહેલેથી જ કરી લેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા