બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Subramanian Swamys statement on Amit Shah regarding Manipur violence
Kishor
Last Updated: 10:06 PM, 17 June 2023
આકરી હિંસાને પગલે મણીપુર ભડકે બળી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે અનેક લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાને ધ્યાનમાં રાખી અને ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહ મંત્રી અમિત શાહ પર શાબ્દિક વાર કર્યો હતો.સુબ્રમણ્યમ સ્વામીએ આજે શનિવારે (17જૂન) ના રોજ ટ્વીટર માફરતે સવાલો કર્યા હતા. તેમણે રાજ્યમાં કેન્દ્રીય શાસન લાદવાની હિમાયત કરીને ગૃહ મંત્રી અમૃત શાહને ઘેર્યા હતા.
Time is now to sack the BJP Manipur Govt and impose Central Rule under Article 356 of the Constitution. Send Amit Shah to Sports Ministry.
— Subramanian Swamy (@Swamy39) June 17, 2023
ટ્વીટમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મણીપુર હિંસાને પગલે મણીપુરમાંથી ભાજપ સરકારને બરતરફ કરી અને બંધારણની કલમ 356 મુજબ કેન્દ્રીય શાસન લાદી દેવાનો સમય આવી ગયો છે અને અમિત શાહને રમત મંત્રાલયમાં મોકલી દેવા જોઈએ. તેવો કટાક્ષ કર્યો હતો. હિંસાને પગલે હાલ રાજ્યના કરફ્યુ લાદી દેવાયો છે. નેટ સેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે અમિત શાહે શાંતિ સ્થાપવાના પ્રયાસના ભાગરૂપે મુકલાત લીધી હતી સરકારે શાંતિ સમિતિની રચના પણ કરી છે.
શુ છે સમગ્ર મામલો?
હિંસાની વાત કરવામાં આવે તો લગભગ દોઢ મહિના પહેલા મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ હિંસાનું રુપ ધારણ કરી લીધું હતું. જેને લઇને અત્યાર સુધીમાં 100થી વધુ લોકો મોતના ખપ્પરમાં હોવામાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મેઇતેઇ સમુદાયની માંગ એવી છે કે અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવે. મેઇતેઇ સમુદાયની આ માંગના વિરોધમાં 3 મેના રોજ પર્વતીય વિસ્તારોમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh