બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / બિઝનેસ / state bank of india how do i exchange mutilated notes how do i send mutilated notes to rbi how do i replace a damaged bank note
Arohi
Last Updated: 04:25 PM, 9 September 2021
કોરોનાના આ સમયમાં સામાન્ય માણસની કમર મોંઘવારીએ તોડી નાખી છે. એવામાં સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે ઘરે બેઠા મુશ્કેલી ઉભી થઈ જાય. એવો જ એક મામલો સામે આવ્યો છે. દેશના સૌથી મોટા સરકારી બેન્ક SBIએ ટ્વીટર હેન્ડલ પર ગ્રાહકે ફાટેલા નોટોને લઈને ફરીયાદ કરી છે. આવો જાણીએ એવામાં તમારે શું કરવું જોઈએ અને શું નહીં.
શું કરવું જોઈએ ગ્રાહકે?
ઘણી વખતે ધ્યાન ન આપવા પર આપણા ખિસ્સામાં એવી પણ નોટો આવી જાય છે જેનો કોઈ ઉપયોગ ન થઈ શકે. આવી નોટો કપાયેલી ફાટેલી સ્થિતિનાં હોય છે જેના કારણે તેને કોઈ લેતું પણ નથી. RBIની તરફથી આ વિશે સમય સમય પર સર્કુલર પણ જાહેર કરવામાં આવે છે. આ પ્રકારની નોટોને તમે સરળતાથી કોઈ બ્રાન્ચ અથવા RBI કાર્યાલયમાં બદલાવી શકો છો. RBIએ તેના માટે નિયમ પણ બનાવ્યા છે. એક વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ 20 નોટો જ એક્સચેન્જ કરી શકે છે.
પરંતુ આ નોટોની કુલ વધુમાં વધુ વેલ્યુ 5,000 રૂપિયાથી વધુ ન હોવું જોઈએ. RBI દ્વારા નિર્ધારિત જગ્યાઓ પર આ નોટોને એક્સચેન્જ કરવા માટે તમારે કોઈ ચાર્જ નહીં આપવો પડે. 20થી વધારે નોટોને બેન્કમાં એક રસીદના બદલામાં સ્વીકારવામાં નહીં આવે. તેની ચુકવણી બાદમાં થાય છે. તેના માટે બેન્ક તમારી પાસે RBI દ્વારા નક્કી કરેલી ફી વસુલ કરે છે.
SBIએ આપ્યો આ જવાબ
करना चाहेंगे की बैंक में नोटो की गुणवत्ता की जांच अत्याधुनिक नोट सॉर्टिंग मशीनों के माध्यम से की जाती है।कटे/फटे या इस तरह के खराब नोट मिलने की संभावना नगण्य होती है । यदि आपको ऐसी कोई नोट प्राप्त होती है तो आप हमारी किसी भी शाखा से नोट बदल सकते है। (2/2)
— State Bank of India (@TheOfficialSBI) September 9, 2021
કઈ રીતે બદલી શકાય નોટો?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ