બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / srael Palestine War: India can possibly face raise in petrol diesels price says Hardeepsingh Puri
Vaidehi
Last Updated: 06:00 PM, 13 October 2023
ઈઝરાયલ- પેલેસ્ટાઈન સંઘર્ષની વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને સરકારની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે આવનારાં દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો જોવા મળી શકે છે. પેલેસ્ટાઈન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ બાદ કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. હાલનાં સમયમાં બ્રેંટ ક્રૂડ ઓઈલનાં ભાવ 90 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યાં છે. આવનારા સમયમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 6%નો વધારો એટલે કે 5 ડોલર પ્રતિ બેરલનો વધારો જોવા મળી શકે છે.
#WATCH | Chandigarh: On fuel prices amid the Israel-Palestine conflict, Union Minister Hardeep Singh Puri says, "We are dealing with three challenges. Availability, Affordability and Sustainability. As of now, we are not worried about the availability, because the number of… pic.twitter.com/LRUPT28ffY
— ANI (@ANI) October 13, 2023
હરદીપ સિંહ પુરીનું નિવેદન
ફ્યૂલની કિંમતો પર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણે 3 પડકારોનો સામનો કરી રહ્યાં છીએ- ઉપલબ્ધતા, સામર્થ્ય અને સ્થિરતાં. હાલમાં ઉપલબ્ધતાને લઈને ચિંતા નથી કારણકે જે દેશો પાસેથી આપણે કાચું તેલ આયાત કરીએ છીએ તેમની સંખ્યા 27થી વધીને 39 થઈ ગઈ છે. જો એક ક્ષેત્રમાં સમસ્યા થાય છે તો બીજા ક્ષેત્રમાંથી આપૂર્તિ પ્રાપ્ત કરી શકાય છે. જ્યાં સુધી સામર્થ્યનો સવાલ છે તો એ ઉપલબ્ધતા સાથે સંકળાયેલો છે. જો બજારોમાં ઉપલબ્ધ તેલની માત્રા એકાએક ઓછી થઈ જાય છે તો કિંમતો વધી શકે છે. સ્થિરતા માટે આપણે હરિત ઊર્જા સંક્રમણમાં પોતાની સ્થિતિને કમજોર નથી થવા દીધું.
ઈઝરાયલ હમાસ પર બોલ્યાં મંત્રી
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈઝરાયલ હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કહ્યું કે ભારત આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને હંમેશા આતંકવાદની નિંદા કરતું આવ્યું છે અને આગળ પણ કરશે. આજે સવાલ એ નથી કે આતંકવાદની પરિભાષા શું છે કારણકે કેટલાક લોકો માટે આતંકવાદી ફ્રીડમ ફાઈટર્સ હોઈ શકે છે અને કેટલાક માટે આતંકવાદ પર આજનો મુદો છે કે નિર્દોષ નાગરિકોને કોઈપણ પ્રકારે ટાર્ગેટ ન બનાવવું જોઈએ. તમે નિર્દોષ નાગરિકોને ન મારી શકો. જો તમે રાક્ષસોને જમાડશો તો રાક્ષસ તમને ખાઈ જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh