બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 09:48 AM, 31 July 2023
મેથીમાં પ્રોટીનની સાથે સાથે ફાઈબર અને અમુક એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. જ્યારે આપણે તેને ફણગાવીને ખાઈએ છીએ તો તેનાથી આપણાં શરીરને ઘણા ફાયદા મળે છે. આ વિટામિન સી, નિયાસિન, પોટેશિયમ, આયર્ન અને એલ્કલાઈડ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે.
તેના ઉપરાંત તેમાં ડાયોસજેનિક નામનું એક બાયોએક્ટિવ કમ્પાઉન્ડ સ્ટેરોઈડલ સેપોનિન પણ છે. આ તમામ વસ્તુઓ ડાયાબિટીસના ઉપરાંત ઘણી બીમારીઓમાં કામ કરી શકે છે. કઈ રીતે, જાણો તેના વિશે.
ફળગાવેલી મેથીના ફાયદા
હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક ફણગાવેલી મેથી
ફળગાવેલી મેથી ખાવી હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સ્ટડીથી જાણકારી મળી છે કે જે લોકો દરરોજ ફળગાવેલી મેથીનું સેવન કરે છે તેમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું હોય છે અને માટે હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.
આ લોહીમાં મળી આવતા ટ્રાઈગ્લિસરાઈડ્સ નામના ફેટને જમા થવાથી રોકે છે અને તેને પ્રભાવી રીતે નિયંત્રિત કરે છે. તેનાથી તમે બ્લડ વિસેલ્સમાં બ્લોકેજથી બચી શકો છો.
હાઈ બીપીમાં ખાઓ ફણગાવેલી મેથી
ફણગાવેલી મેથીનું સેવન હાઈ બીપીને મેનેજ કરવામાં મદદ કરી શકે છે. આ પોટેશિયમનો એક પ્રભાવી સ્ત્રોત છે. જે સોડિયમના સ્તરને નિયંત્રિત કરે છે અને આ પ્રકારથી આ હૃદય ગતિ અને બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે. તેના ઉપરાંત તેના ઓક્સીડેન્ટ્સ બ્લડ વિસેલ્સને હેલ્ધી રાખે છે અને બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
PMSમાં ફાયદાકારક છે ફણગાવેલી મેથી
ફણગાવેલી મેથીનું સેવન પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત તે પીએમએસના લક્ષણોમાં પણ ઘટાડો કરી શકે છે જેમકે આ ડાયજેશનને યોગ્ય કરે છે અને બ્લોટિંગમાં ઘટાડો કરે છે. તેના ઉપરાંત તેના એન્ટીઓક્સીડેન્ટ્સ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરવામાં અને તમને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે.
મસામાં ફાયદાકારક
મસાની મુશ્કેલીઓ લાંબા સમય સુધી રહેતી કબજીયાતના કારણે વધી જાય છે. હકીકતે મસામાં મેથીનું ફાઈબર અને રફેઝ ઝડપથી કામ કરે છે અને તમારા ડાયજેશનને ઝડપી કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત તે મળ ત્યાગને સરળ બનાવે છે. જેના કારણે કબજીયાતની સમસ્યાને ઓછી કરવામાં મદદ મળે છે. સાથે જ મસામાં અંકુરિત મેથી પાચક એન્ઝાઈમ્સને પ્રોત્સાહન આપે છે જેનાથી મસાના લક્ષણોમાં કમી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh