બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:59 PM, 10 April 2023
વાતાવરણનાં વિશે ભવિષ્યવાણી કરવારી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટ વેધરએ કહ્યું છે કે આ વખતે સંભવત: ઓછો વરસાદ પડશે. સ્કાઈમેટનું કહેવું છે કે આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે. એજન્સીનું અનુમાન છે કે આ વખતે ચોમાસું નબળું રહેવાને લીધે ચાર મહિનામાં 868 મિમી સુધી જ વરસાદ પડશે.
Skymet forecasts 'below normal' monsoon for India
— ANI Digital (@ani_digital) April 10, 2023
Read @ANI Story | https://t.co/58hu1uLrEu#Skymet #Forecasts #Monsoon #BelowNormal pic.twitter.com/GXmCSt4lRG
સામાન્યથી પણ ઓછો વરસાદ પડવાની સંભાવના
સ્કાઈમેટએ જણાવ્યું કે સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના 40% છે. તો 15% એ આશા છે કે સામાન્યથી વધારે વરસાદ આવી શકે છે. આ સિવાય 25% આશંકા છે કે સામાન્ય વરસાદ પડે... વધુ વરસાદ થવાની સંભાવના 0% છે.
અલ નિનો વધી રહ્યો છે...
સ્કાઈમેટનાં ડાયરેક્ટર જતિન સિંહએ કહ્યું કે છેલ્લાં ચાર ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ જ થઈ રહ્યો હતો. તેનું કારણ લા નીના હતું જે હવે નાશ પામ્યું છે. હવે 'અલ નિનો' વધી રહ્યું છે. તેથી અલ નીનોની વાપસીનાં કારણે મોનસૂન નબળું પડી શકે છે. તેવામાં દુષ્કાળ પડી શકે છે અને ગરમ વાતાવરણનાં કારણે ખેડૂતોને પણ નુક્સાન ભોગવવું પડી શકે.
કેવી રીતે અસર કરે છે અલ નિનો?
પ્રશાંત મહાસાગરમાં જ્યારે સમુદ્રની ઉપરી સપાટી ગરમ થાય છે તો અલ નીનાનો પ્રભાવ પડે છે. તેની અસર દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પડે છે. અનુમાન અનુસાર મે થી જૂલાઈની વચ્ચે અલ નીનોનો પ્રભાવ પાછો આવી જશે. તેવામાં દુષ્કાળ પડવાની સંભાવના વધી ગઈ છે. જો કે સ્કાઈમેટનું કહેવું છે કે દુષ્કાળ પડવાની શક્યતા માત્ર 20% છે. 1997માં અલ નીનો મજબૂત હોવા છતાં સામાન્ય વરસાદ પડ્યો હતો.
અન્ય કારણો પણ ચોમાસા પર અસર કરે છે
તેમણે જણાવ્યું કે અલ નીનો સિવાય અન્ય પણ કેટલાક કારણો છે કે જે મોનસૂનને પ્રભાવિત કરશે. ઈન્ડિયન ઓશન ડાઈપોલ પણ મોનસૂનને પ્રભાવિત કરે છે. તે અત્યારે ન્યૂટ્રલ છે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ થાય છે. ધાન્યની ખેતી ચોમાસા પર નિર્ભર રહે છે. જો આ વખતે ઓછો વરસાદ થયો તો તેની મોટી અસર ખેડૂતો પર પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh