બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 07:54 PM, 22 July 2022
શ્રાવણનો મહિનો થોડા સમયમાં શરૂ થવાનો છે. આ મહિનો શિવપૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના આખા મહિનામાં જો ભગવાન શિવની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે તો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ભક્તોનું જીવન સુખમય બની જાય છે. તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને સુંદર રહે છે.
ભગવાન શિવની કૃપાથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભક્તો સાચા હૃદય અને પૂર્ણ ભક્તિ સાથે નિયમિત રીતે શિવની પૂજા કરે અને જો આ એક વસ્તુને તેમાં સામેલ કરવામાં આવે તો ભક્તોને આરોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
આ મંત્રને નિયમિત શિવ પૂજામાં કરો સામેલ
હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ કરવાથી ભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યાં જ તેનાથી શ્રીની વૃદ્ધિ અને આયુ રક્ષા પણ થાય છે. આ મંત્રના નિયમિત જાપથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને આરોગ્ય ફળની પ્રાપ્તીનું વરદાન આપે છે. ભક્તોએ ભગવાન શિવની રોજની પૂજામાં આ મંત્રનો સમાવેશ કરવો જોઈએ. આ મંત્રનો જાપ ખૂબ જ ફાયદાકારક છે.
મહા મૃત્યુંજય મંત્ર (Maha Mrityunjay Mantra)
ऊं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।
મહા મૃત્યુંજય મંત્રના ફાયદા
ભગવાન શિવના મહામંત્ર મહામૃત્યુંજયનો જાપ કરવાથી ઉંમર વધે છે, રોગથી મુક્તિ અને ભયથી મુક્તિ મળે છે. આ મંત્રનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે. સાથે પર્યાવરણની તમામ નકારાત્મક શક્તિઓ નાશ પામે છે.
મહામૃત્યુંજય મંત્રનો જાપ
રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરતી વખતે એક વાટકી પાણીથી ભરેલી રાખો. જાપ પૂર્ણ કર્યા પછી આ પાણીને આખા ઘરમાં છાંટી દો. તેનાથી આખા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh