બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Shocking case of a 65 year old man dying of constipation

OMG.! / 10 દિવસ સુધી શૌચ જવા તડફડી રહ્યો હતો શખ્સ, ડૉક્ટરના ઈલાજથી એટલો મળ નીકળ્યો કે ગયો જીવ, કબજિયાત કારણ

Kishor

Last Updated: 10:24 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૬૫ વર્ષના એક વ્યક્તિનું કબજિયાતના કારણે મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચર્ચા જાગી છે.

  • 65 વર્ષીય એક વ્યક્તિને હતી 10 દિવસથી કબજિયાતની સમસ્યા
  • દર્દી અગાઉથી જ હાર્ટની બીમારી ભોગવતો હોવાનું ખુલ્યું
  • ડોક્ટરની દવા બાદ  દર્દીનું થયું મોત

કબજિયાત એ સૌથી સળગતી સમસ્યા છે. પરંતુ આ સમસ્યાને લઈ દર્દીઓ મોતને ભેટતા હોય તેવા ભાગ્યે જ કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને લઈને લોકો તેને ગંભીરતાથી લેતા નથી. પરંતુ સમય જતા આ રોગ અનેક સમસ્યાનું ઘર બની શકે છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કબજિયાતને પગલે એક આધેડનું મોત નીપજ્યું હોવાથી અરેરાટી મચી છે.

પેટમાં કબજિયાત થાય એટલે આડેધડ ગરમ પાણી પીવા ન લાગતાં, જાણી લો શું છે યોગ્ય  રીત how to drink warm water in the morning for constipation

દર્દી ભોગવતો હતો હાર્ટની બીમારી

'ધ સન'માં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ વાત કરીએ તો 65 વર્ષીય એક વ્યક્તિ 10 દિવસથી કબજિયાતથી પીડાઈ રહ્યો હતો. જેને લઇને છાતીમાં દુખાવો, એસિડિટી અને ઉબકાની ફરિયાદે તેને ઘેરી લીધો હતો. બાદમાં તેને તબીબ પાસે જવાની નોબત આવી હતી. આ દરમિયાન ડોક્ટરની તપાસમાં સામે આવ્યું કે પરસેવાથી લથબથ આ દર્દીના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી હતા અને તે અગાઉથી જ હાર્ટની બીમારી ભોગવતો હતો.હાર્ટની બીમારીને ધ્યાને લઇ તબીબે સામાન્ય દવા આપી હતી. જોકે આ દવા સહેજે પણ અસરકારક નિવડી ન હતી.

મળ ત્યાગતી વેળાએ આવ્યો એટેક

સારવારની કોઈ અસર ન જોઈને બાદમાં ડૉક્ટરે દવા વધારી અને ચાલવાની સલાહ આપી હતી. સાથે જ દર્દી રેક્ટલ એનિમા પર જોર દેતા દર્દીનું એટલી હદે મળ નીકળવા લાગ્યું કે આ વેળાએ તેને હાર્ટ એટેક આવી ગયો હતો. બાદમાં તબીબની અડધી કલાકની જહેમત બાદ પણ વ્યક્તિએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ