બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Sheezan Khan share post about love months after Tunisha Sharma's death

મનોરંજન / 'ઇશ્ક મેં મરના અચ્છા.....' તુનિષા શર્માના મોતના મહિનાઓ બાદ શીઝાન ખાને કરી આ પોસ્ટ

Megha

Last Updated: 09:05 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શીઝાન ખાને તાજેતરમાં પોતાની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં તુનિષા તરફ ઈશારો કરતાં પ્રેમ કે ઈશ્ક પર એક નોટ લખી કે- "ઈશ્કમાં મરવું સારું નથી લાગતું''

  • શીઝાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
  • તેના પર તુનિષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો 
  • શીઝાન ખાને 'ઈશ્ક' પર આ કહી આ વાત 

શીઝાન ખાન જેલમાંથી છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોંધનીય છે કે તેના પર તેની કો-સ્ટાર અને એક્સ ગર્લફ્રેન્ડ તુનિષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાવવામાં આવ્યો હતો અને એ બાદ મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ તે ગયા મહિને જ જેલમાંથી મુક્ત થયો હતો. હવે આ બાદ તેને તેના પરિવારના ફોટા અથવા કવિતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર તેના દિલની વાત શેર કરતી રહે છે. એવામાં હવે તેને 'ઈશ્ક' પર એક પોસ્ટ શેર કરી છે.

શીઝાન ખાને 'ઈશ્ક' પર આ કહી આ વાત 
જણાવી દઈએ કે શીઝાન ખાને તાજેતરમાં પોતાની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં તુનિષા તરફ ઈશારો કરતાં પ્રેમ કે ઈશ્ક પર એક નોટ લખી કે- "ઈશ્કમાં મરવું સારું નથી લાગતું... ઈશ્કમાં જીવવું હોય તો વાત કરો... દુનિયાથી ડરવું, દૂર જવું, ઈશ્કમાં તૂટવું...હિંમત હારવું સારું નથી લાગતું... હિંમત બનવી છે તો વાત કરો... એકવાર હાથ પકડો... આંખો તો મેળવો અમારી સાથે.. નારાજગીનો અંત લાવવો હોય તો વાત કરો."

નોંધનીય છે કે આ પહેલા શીઝાન ખાને તુનિષા સાથે પોતાની જૂની યાદો શેર કરી હતી અને તેને એક પરી ગણાવી હતી. 

જણાવી દઈએ કે તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ 'અલી બાબા' શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો તુનિષાએ આ પગલું શીઝાન સાથેના બ્રેકઅપ બાદ ઉઠાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ