બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Megha
Last Updated: 09:05 AM, 13 April 2023
શીઝાન ખાન જેલમાંથી છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોંધનીય છે કે તેના પર તેની કો-સ્ટાર અને એક્સ ગર્લફ્રેન્ડ તુનિષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાવવામાં આવ્યો હતો અને એ બાદ મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ તે ગયા મહિને જ જેલમાંથી મુક્ત થયો હતો. હવે આ બાદ તેને તેના પરિવારના ફોટા અથવા કવિતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર તેના દિલની વાત શેર કરતી રહે છે. એવામાં હવે તેને 'ઈશ્ક' પર એક પોસ્ટ શેર કરી છે.
શીઝાન ખાને 'ઈશ્ક' પર આ કહી આ વાત
જણાવી દઈએ કે શીઝાન ખાને તાજેતરમાં પોતાની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં તુનિષા તરફ ઈશારો કરતાં પ્રેમ કે ઈશ્ક પર એક નોટ લખી કે- "ઈશ્કમાં મરવું સારું નથી લાગતું... ઈશ્કમાં જીવવું હોય તો વાત કરો... દુનિયાથી ડરવું, દૂર જવું, ઈશ્કમાં તૂટવું...હિંમત હારવું સારું નથી લાગતું... હિંમત બનવી છે તો વાત કરો... એકવાર હાથ પકડો... આંખો તો મેળવો અમારી સાથે.. નારાજગીનો અંત લાવવો હોય તો વાત કરો."
નોંધનીય છે કે આ પહેલા શીઝાન ખાને તુનિષા સાથે પોતાની જૂની યાદો શેર કરી હતી અને તેને એક પરી ગણાવી હતી.
જણાવી દઈએ કે તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ 'અલી બાબા' શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જો રિપોર્ટ્સનું માનીએ તો તુનિષાએ આ પગલું શીઝાન સાથેના બ્રેકઅપ બાદ ઉઠાવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh