બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / Sheezan beaten up Tunisha after breakup: Actress's mother makes serious allegations
Megha
Last Updated: 02:12 PM, 30 December 2022
ટીવી સીરિયલ 'અલી બાબા-દાસ્તાન-એ-કાબુલ'ની અભિનેત્રી તુનિશા શર્માના નિધનથી દરેક લોકો આઘાતમાં છે. 20 વર્ષીય અભિનેત્રીની અચાનક આત્મહત્યા બાદથી આ મામલે ઘણા એંગલ સામે આવી રહ્યા છે. તુનિશાનો પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યો છે. તુનિશા આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તુનીશાએ 24 ડિસેમ્બરે સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનીશા આત્મહત્યા કેસમાં તેના કો-એકટર શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. એવામાં તુનિશાની માતા શીઝાન પર સતત ગંભીર આરોપો લગાવી રહી છે. જણાવી દઈએ કે શુક્રવારે અભિનેત્રીની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને શીઝાન પર ઘણા આરોપ લગાવ્યા હતા અને શીઝાનને કડક સજા મળે એવી માંગ પણ કરી હતી.
તુનિશાની મા એ શું કહ્યું?
તુનિશાની મા એ આજે આરોપ લગાવતા કહ્યું હતું કે સેટ પર મેં છેલ્લી ક્ષણે સુધી શીઝાનને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ શીઝાને મારી વાત ન સમજી. આ ઘટના એક દિવસ પહેલા બની હતી. ત્યારે તુનિશાએ કહ્યું હતું કે હું ક્રિસમસ સેલિબ્રેટ કરવા ચંદીગઢ જવાનું વિચારી રહી છું. તો મને આવું લાગે છે કે કદાચ આ હત્યા છે. કારણ કે દરવાજો ખૂલ્યા પછી 15 મિનિટ સુધી ત્યાં કાર ન હતી.
"I will not sit quietly until Sheezan is punished": Tunisha's mother
— ANI Digital (@ani_digital) December 30, 2022
Read @ANI Story |https://t.co/xmOVs60in5#SheezanKhan #TunishaSharma #VanitaSharma #TunishaSharmaDeath #SerialActress pic.twitter.com/AdhIjzQyON
તુનિશા મુસ્લિમની જેમ રહેવા લાગી હતી
આ સાથે જ તુનિશાની મા એ શીઝાન પર આરોપ લગાવતા કહ્યું હતું કે તે તુનિશા પર બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો અને તેની સાથે રિલેશનશિપમાં આવ્યા પછી તુનિશાના વર્તનમાં ઘણો બદલાવ આવ્યો હતો અને તેને તુનિશાને લગ્નનું વચન આપ્યું હતું એટલે એ કારણે તુનિશા મુસ્લિમની જેમ રહેવા લાગી. મને તે અમ્મા કહેતી અને તેને દરગાહમાં જવાનું શરૂ કર્યું હતું. શીઝાન ના પરિવારને મળ્યા બાદ તે મારાથી પણ દૂર રહેવા લાગી હતી અને શીઝાનના પરિવારને પોતાનો માનવા લાગી હતી.
શીઝાને બ્રેકઅપના દિવસે તુનિશાને લાફો માર્યો હતો
ઉપરાંત તેની મા એ એમ પણ જણાવ્યું હતું કે 'તુનિશાએ મને કહ્યું હતું કે શીઝાન સેટ પર ડ્રગ્સ લેતો હતો. મારી દીકરી માંગે તે પહેલા જ મેં તેની બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી હતી અને હવે જ્યાં સુધી તુનિશાને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું શીઝાન છોડવાની નથી. એકવાર તુનિશાએ શીઝાનનો ફોન ચેક કર્યો કે જ્યાં તે કોઈ બીજી છોકરી સાથે વાત કરી રહ્યો હતો અને એ પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને એ જ કારણે બંનેનું બ્રેકઅપ થયું હતું. તુનિશાએ શીઝાનના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. એવું બની શકે કે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે કદાચ તુનિશા જીવતી હોય અને શીઝાને તેને મરવા માટે છોડી દીધી હોય. શીઝાને બ્રેકઅપના દિવસે તુનિશાને થપ્પડ પણ માર્યો હતો અને તે રડતી હતી અને મને કહેતી હતી કે શીઝાને મારો ઉપયોગ કર્યો છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh