બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / shani seven bad signs of shani dev when worst time start

Shani Jayanti 2023 / માઠા દિવસો શરૂ થતા પહેલાં શનિ દેવ આપે છે સંકેત, આવું થાય તો સમજો બર્બાદી પાક્કી

Kishor

Last Updated: 12:56 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાની ઉંમરમાં વાળ સફેદ થવા ઉપરાંત વાળ ખરવા લાગવા અને ઘૂંટણનું દર્દ આ ત્રણેય પરેશાની શનિના કારણે શરૂ થનાર ખરાબ દિવસોનો સંકેત આપી રહી છે.

  • 19 મે ના રોજ ઉજવાશે શનિ જયંતિ
  • ખરાબ સમય શરૂ થતા પહેલા શનિદેવ આપે છે સાત પ્રકારના સંકેત

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દેવતા કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પર શનિદેવની કુદ્રષ્ટી પડે છે, તો વ્યક્તિએ અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિદેવની કૃપાદ્રષ્ટીથી  રંક પણ રાજા બની શકે છે, જેને શનિદોષ લાગે છે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. શનિદેવ તમામ લોકોને કષ્ટ આપતા નથી. જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તેમને શનિદેવ કષ્ટ આપે છે. જે લોકોના કર્મ સારા હોય છે, તેમના પર શનિદેવની કૃપા પણ વરસે છે. દર વર્ષે જેઠ મહીનાની અમાસના રોજ શનિ દેવનો જન્મોત્સવ મનાવવામા આવે છે. જેને શનિ જયંતિ તરીકે મનાવવામા આવે છે. જે આ વર્ષે 19 મે ના રોજ આવી રહી છે. માણસનો ખરાબ સમય શરૂ થતા પહેલા શનિદેવ સાત પ્રકારના સંકેત આપે છે.

ચિંતાની લકીર પણ ખરાબ સમયની શરૂઆતના સંકેત

જેમાં નાની ઉંમરમાં વાળ સફેદ થવા ઉપરાંત વાળ ખરવા લાગવા અને ઘૂંટણનું દર્દ આ ત્રણેય પરેશાની શનિના કારણે શરૂ થનાર ખરાબ દિવસોનો સંકેત આપી રહી છે. સાથે સાથે બુટ- ચપ્પલ અવારનવાર તૂટી જવા ઉપરાંત તે ચોરી થવા આ પણ શનિદેવની કુદ્રષ્ટિનું સૂચન છે. તે જ રીતે શરીરમાં સુસ્તી આવતી અને આળસ આવતું હોય તથા ચહેરા ઉપર થતી ચિંતાની લકીર પણ ખરાબ સમયની શરૂઆતના સંકેત કરી રહી છે.

ખોટી સંગતના રવાડે ચડે છે
વધુમાં આંખોની રોશનીમાં ઘટાડો થવા ઉપરાંત કમર દર્દમાં વધારો સહિતની સમસ્યા પણ ખરાબ સમયના સંકેત આપે છે. કુંડલીમાં શનિદેવનો અશુભ પ્રભાવ પડવાની સાથે જ માણસના મનમાં ખરાબ કાર્ય કરવાના વિચાર આવે છે અને જે ખોટી સંગતના રવાડે ચડે છે. જેમાં ખાસ દારૂનો તે શિકાર બને છે. સહકર્મીઓ તરફથી રૂપિયા ન આવવા ઉપરાંત અભ્યાસમાં મન ન લાગવુ સહિતની બાબતો પણ ખરાબ સમયનો સંકેત આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ