બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / saffron astro tips for good fortune money prosperity kesar remedies

ધર્મ / કેસરના આ ઉપાયથી દૂર થશે 'બેડ લક', મહાલક્ષ્મીની કૃપાથી થઈ જશો માલામાલ

Arohi

Last Updated: 10:55 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saffron Astro Tips For Good Fortune: કેસરનું જેટલું આયુર્વેદમાં મહત્વ છે. તેટલું જ જ્યોતિષ ઉપાયોમાં પણ છે. કેસરના જ્યોતિષ ઉપાયના કારણથી તમારા પર મહાલક્ષ્મીની કૃપા થશે. તમારી ધન-દોલતમાં વૃદ્ધિ થઈ શકે છે.

  • કેસરના ઉપાયથી દૂર થશે બેડ લક 
  • ચમકી ઉઠશે સુતેલી કિસ્મત 
  • મહાલક્ષ્મીની કૃપાથી થઈ જશો માલામાલ 

કેસરનું જેટલું મહત્વ આયુર્વેદમાં છે તેટલું જ મહત્વ જ્યોતિષ ઉપાયોમાં પણ છે. ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિની પૂજામાં કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. કુંડળીમાં ગુરૂના મજબૂત હોવાના કારણે વ્યક્તિને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત થાય છે. જેના કારણે કામમાં પ્રસિદ્ધિ મળે છે. યશ અને કીર્તિમાં વધારો થાય છે. 

કેસરના 5 જ્યોતિષ ઉપાય 

  • જો તમને પોતાની કિસ્મતનો સાથ નથી મળી રહ્યો કે તમારૂ ભાગ્ય ચમકી નથી રહ્યું તો તમે ગુરૂવારના દિવસે કેસરની ખીર બનાવી કે મિઠાઈમાં કેસરનો ઉપયોગ કરી. તેને પોતાના ગુરૂજન કે પથી બ્રાહ્મણને દાન કરો. 
  • જો તમે ધનના સંક્ટ સામે ઝઝુમી રહ્યા છો તો ગુરૂવારના દિવસે એક સફેદ કપડાને કેસરમાં રંગી દો. પછી પૂજા સ્થાન પર માતા લક્ષ્મીની પાસે તેને રાખો. પૂજા કર્યા બાદ તે વસ્ત્રને તિજોરી કે ધન રાખતા હોવ તે સ્થાન પર રાખો. તે વસ્ત્રમાં તમે રૂપિયા- પૈસા રાખી શકો છો. તે ઉપાયથી તમારા ધનમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારા પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. 
  • દેવ ગુરૂ બૃહસ્પતિની કૃપા મેળવવા માટે ગુરૂવારે કેસરનો ઉપાય કરો. થોડા પાણીમાં કેસર મિક્સ કરી લો. તેનાથી કપાળ અને નાભી પર તિલક કરો. તે ઉપાયથી ગુરૂ ગ્રહ મજબૂત થશે. તેનાથી તમારી કિસ્મતના તાળા ખુલી શકે છે. 
  • આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે ગુરૂવારના દિવસે પાણીમાં કેસર અને હળદર નાખીને સ્નાન કરો. પછી ગુરૂ ગ્રહ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરો. દેવ ગુરૂ બૃહસ્પતિ અને લક્ષ્મી મંત્રનો જાપ કરો. આ કાર્યને 21 દિવસ સુધી કરો. તમારા પર માતા લક્ષ્મીની કૃપા રહેશે અને ધન-દૌલતમાં વૃદ્ધિ થશે. 
  • ગુરૂવારના દિવસે કેસરને એક ચાંદીની કટોરીમાં રાખો. તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. પછી તેને ભગવાન વિષ્ણુને ચડાવી દો. પૂજાના બાદ તેનાથી માથા પર તિલક લગાવો. કોઈ ગરીબ બ્રાહ્મણને કેસર અને હળદરનું દાન કરો. આ ઉપાયને કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય, ધન, આયુ, સફળતા વગેરેની પ્રાપ્તિ થશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ