બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / S jaysankar in NIT Delhi said sabko jawani achi lagti hai
Vaidehi
Last Updated: 06:51 PM, 3 July 2023
ભાજપ સરકારનાં 9 વર્ષ પૂર્ણ થયાનાં અવસર પર ભારતીય જનતા પાર્ટીની વિશાળ જનસંપર્ક યાત્રા અંતર્ગત વિદેશમંત્રી એસ.જયશંકરે NIT દિલ્હીનાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે કોઈપણ દેશ ટેકનોલોજી, સંશોધન અને વિકાસને અપનાવ્યા વિના પ્રગતિ કરી શકતો નથી. તેમણે વિદ્યાર્થીઓને સ્થાનીક અને વૈશ્વિક વિકાસને સમજવાની પણ સલાહ આપી હતી.
VIDEO | "Everyone wishes to remain young," said External Affairs Minister S Jaishankar in response to a student's query on which life he likes the most — bureaucrat or minister, during the Students Dialogue event at NIT Delhi earlier today. pic.twitter.com/CQvDy4gkit
— Press Trust of India (@PTI_News) July 3, 2023
'સૌને જવાની સારી લાગે છે'
જો કે આ વાતચીત દરમિયાન એક વિદ્યાર્થીએ જ્યારે એસ.જયશંકરને પ્રશ્ન પૂછ્યો કે' તમને કયું જીવન સૌથી વધુ પસંદ છે- એક ઓફિસરનું કે એક મંત્રીનું.' ત્યારે જયશંકરે મજાક કરતાં કહ્યું કે 'સૌને જવાની સારી લાગે છે.'
વૈશ્વિકરણનો ઉલ્લેખ કર્યો
વિદેશમંત્રી એસ જયશંકરે પેટ્રોલિયમ ઉત્પાદન અને અનાજની કિંમતો પર કોવિડ મહામારી અને યૂક્રેનનાં યુદ્ધની અસરનું ઉદાહરણ આપતાં કહ્યું કે વૈશ્વિકરણે અંદર અને બહારની વચ્ચે આવેલી સીમાઓને તોડી દીધી છે. તમારે સમજવું જોઈએ કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે.'
#WATCH | Delhi: External Affairs Minister Dr S Jaishankar says, "If you see the recent US visit of PM Modi, you saw that there were many prime ministers have visited the US but this visit of PM Modi was different. It was because PM Modi has a different image. He is a senior,… pic.twitter.com/tDAeA8KRgZ
— ANI (@ANI) July 3, 2023
PM મોદીનાં વ્યક્તિત્વની વાત કરી
વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે PM મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં 9 વર્ષોમાં દેશમાં શું ફેરફાર આવ્યાં છે તે બાબતોનો પણ ઉલ્લેખ કર્યો. જયશંકરે PM મોદીની હાલની US વિઝીટનું ઉદાહરણ આપતાં કહ્યું કે' તેમની એક અલગ ઈમેજ છે, ખાસ કરીને લોકતાંત્રિક દુનિયામાં એક વરિષ્ઠ અનુભવી અને વિશ્વસનીય નેતાનાં રૂપમાં તેમની ઓળખ છે. તેમણે કહ્યું કે PM મોદીનાં વિચારો અને નિર્ણયોની અસર દુનિયાભરમાં થાય છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh