બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Pravin
Last Updated: 11:06 AM, 19 April 2022
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડને પાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આ એક ઐતિહાસિક દિવસ છે. મને વિશ્વાસ છે કે, આવનારા દિવસોમાં આપણે આ રેકોર્ડને બનાવી રાખીશું.
સિંધિયાએ આપી જાણકારી
જ્યોતિરાદિત્ય સિંધિયાએ આગળ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય અવરજવર માટે અમે સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે નિયમ તૈયાર કર્યા છે અને વેબસાઈટ પર પોસ્ટ કરવામાં અથવા તો, રસીકરણ સર્ટિફિકેટ અપલોડ કરવા અથવા મુસાફરીથી 72 કલાક પહેલાનો એક આરટીપીસીઆર ટેસ્ટ અપલોડ કરવામાં આવે.
ઘરેલૂ ફ્લાઈટ માટે કહી આ વાત
તેમણે કહ્યું કે, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે હવે RTPCR ની જરૂર નથી. પણ કેટલાય રાજ્યોમાં તેમની વિચાર પ્રક્રિયા અનુસાર અમુક છે, જે તેમને લાગે કે, કેસો વધારો છે, અને સાવધાની રાખવી જોઈએ, તો તેમને આવું કરવાનો અધિકાર છે.
ગુજરાત માટે ખુશખબર
તો વળી સરકારની માલિકીવાળી વિમાન કંપની અલાયંસ એરે કેન્દ્ર સરકારની ક્ષેત્રિય સંપર્ક યોજના ઉડાન અંતર્ગત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી હવાઈ સેવા શરૂ કરી હતી. સિંધિયાએ કહ્યું કે, એરલાઈન આ વર્ષે ગ્રીષ્મકાલિન કાર્યક્રમ અનુસાર, અમદાવાદને ત્રણ શહેર, અમૃતસર, આગરા અને રાંચિથી જોડવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર અને રાજકોટને મુંબઈથી જોડવામાં આવ્યું છે. આજે નવા માર્ગ પરિવહન શરૂ કરવા ઉપરાંત કેશોદથી અમદાવાદને પણ જોડવામા આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ