બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 11:14 AM, 30 January 2024
ભારતીય બેટ્સમેન વિકેટકીપર ઋષભ પંતનો અકસ્માત થયો તે સમયે તેમને લાગતું હતું કે, તેમનો સમય પૂરો થઈ ગયો છે. ઋષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ સવારે તેઓ તેમના ગૃનગર રૂડકી જઈ રહ્યા હતા તે સમયે તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. ઋષભ પંત ગંભીર હાલતમાં ગાડીમાંથી બહાર નીકળી ગયા અને ત્યારપછી તેમની ગાડી ભડભડ કરીને બળવા લાગી.
ઋષભ પંતે આ અકસ્માત અંગે પહેલી વાર વિગતવાર વાત કરતા જણાવ્યું હતું કે, ‘30 ડિસેમ્બર 2022ના રોજ સવારે ડિવાઈડર સાથે અથડાયા પછી આગ લાગતા લાગી રહ્યું હતું કે, હું મરી જ જઈશે.’ આ દુર્ઘટનામાં ઋષભ પંતના જમણા પગનું લિગામેન્ટ ફાટી ગયું અને માથામાં પણ ઈજા થઈ હતી. ત્યારથી તેઓ મેદાન પર ક્રિકેટ રમવા માટે ઉતર્યા નથીય
ઋષભ પંતે જણાવ્યું કે, ‘જીવનમાં પહેલી વાર મને એવું લાગ્યું હતું કે, આ દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો છે. દુર્ઘટના સમયે મને ખબર હતી કે, મને ગંભીર ઈજા થઈ છે. મને એવું લાગી રહ્યું હતું કે, કોઈએ મને બચાવી લીધો છે. મેં ડોકટરને પૂછ્યું કે, ઠીક થવામાં કેટલો સમય લાગશે. ડોકટરે જણાવ્યું કે, આ બધુ રિકવર થવામાં 16-18 મહિના લાગશે. મને ખબર હતી કે, આ ઈન્જરીમાંથી ઝડપથી રિકવર થવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડશે.’
દુર્ઘટનાને કારણે ઋષભ પંતે મુંબઈમાં સર્જરી કરાવવી પડી હતી અને તેમને આશા હતી કે, તેઓ IPLમાં વાપસી કરશે. ગયા વર્ષે દુબઈમાં IPL 2024ની હરાજીમાં ઋષભ પંત ફ્રેન્ચાઈઝી પ્રતિનિધિમંડળનો હિસ્સો રહ્યા હતા. જેથી ઋષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્ત્વ કરે તેવી સંભાવના છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh