બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kavan
Last Updated: 01:54 PM, 31 October 2021
તાજેતરમાં થયેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ આઉટલેટ્સ પર મળતા જંક ફૂડમાં ડિટર્જન્ટમાં વપરાતા રસાયણો ભેળવવામાં આવે છે. એટલે કે, તમારા સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ થઈ રહ્યો છે.
પ્લાસ્ટિકને નરમ રાખે છે Chemical
DNAના અહેવાલ પ્રમાણે, જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સેન એન્ટોનિયો, ટેક્સાસ), બોસ્ટન યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલ સંશોધન, જર્નલ ઑફ એક્સપોઝર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે, સંશોધન મુજબ, મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ, પિઝા હટ, ડોમિનોઝ, ટેકો બેલ અને ચિપોટલ સહિતની જાણીતી ફૂડ ચેઇન્સમાં મળી આવતા જંક ફૂડમાં પ્લાસ્ટિકને નરમ કરવા માટે વપરાતું રસાયણ મળી આવ્યું છે.
64 ખાદ્યપદાર્થોના સેમ્પલનું કરાયું ટેસ્ટિંગ
આ રસાયણિક ખોરાક ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. સંશોધકોએ આ આઉટલેટ્સમાંથી હેમબર્ગર, ફ્રાઈસ, ચિકન નગેટ્સ, ચિકન બ્યુરીટો અને ચીઝ પિઝાના 64 ફૂડ સેમ્પલની તપાસ કરી. તેઓએ જોયું કે 80% થી વધુ ખોરાકમાં DnBP નામનું phthalate છે અને 70% માં phthalate DEHP છે. બંને રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Phthalate નો ઉપયોગ ક્યાં થાય છે?
સંશોધકોના જણાવ્યા અનુસાર, Phthalate એ એક રસાયણ છે જેનો ઉપયોગ કોસ્મેટિક્સ, વિનાઇલ ફ્લોરિંગ, ડિટર્જન્ટ, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, વાયર કવર જેવા ઉત્પાદનોમાં વર્ષોથી કરવામાં આવે છે. આ રસાયણ પ્લાસ્ટિકને નરમ અને વાળવા યોગ્ય બનાવવામાં મદદ કરે છે, જેથી ઉત્પાદનની જરૂરિયાત મુજબ તેને મોલ્ડ કરી શકાય. આ રસાયણો બાળકોમાં અસ્થમા, મગજની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય તે વ્યક્તિની પ્રજનન પ્રણાલીને પણ અસર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh