બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 04:09 PM, 15 October 2023
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ પરિવર્તનનું ખૂબ મહત્વ હોય છે. વૈદિક જ્યોતિષ અનુસાર 18 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. જે સૂર્ય દેવની નીચી રાશિ માનવામાં આવતી હોવાથી સૂર્ય નકારાત્મક અસર ઉભી કરશે. બીજી તરફ તુલા રાશિમાં જ કેતુ અને મંગળ ગ્રહ બિરાજમાન છે. જેના કારણે તુલા રાશિમાં ક્રૂર ગ્રહ બનતા આ આ યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. આ ઉપરાંત વધુ ત્રણ રાશિના જાતકો માથે પણ આર્થિક સંકટ મંડરાઇ રહ્યું છે.
મેષ રાશિ
ક્રૂર યોગની રચનાને પગલે મેષ રાશિના જાતકો તણાવ અનુભવશે. ઉપરાંત, એક મહિના સુધી પારિવારિક વિખવાદનો સામનો કરવા સહિત અનેક સમસ્યા આવશે.જેને લઈને નવી જગ્યાઓમાં રોકાણ કરવાનું હમણાં ટાળવું જોઈએ.બીજી બાજુ નોકરિયાત વર્ગે પણ કાર્યમાં બેદરકાર ન રાખવું જોઈએ. આ સમયે જુનિયર અને સિનિયર્સનો સહયોગ મેળવવો પણ મુશ્કેલ છે.
વૃષભ રાશિ
ક્રૂર યોગને પગલે વૃષભ રાશિના લોકો માટે પ્રતિકૂળતાનો પહાડ ઉભો થઇ શકે છે. સ્વાસ્થ્ય બગડવાથી માંડી ધનહાનિના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. વ્યવસાયમાં મંદી તો વાહનનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. વધુમાં કોર્ટમાં કેસની ચક્કર તો તેમાં હારનો સામનો કરવો પડી શકે છે. તથા મહત્વના કામો અટકી પડે તેવી પણ નોબત આવશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે ક્રૂર યોગ હાનિકારક પરિણામો લઈને આવશે. આ રાશિના 12માં ભાગમાં યોગ બનવા જઈ રહ્યો હોવાથી તમારી ઉપર ખોટા આક્ષેપો પણ થઇ શકે છે અને નાહકના ખર્ચામાં પણ વધારો થઈ શકે છે. જેને લઇને તમારું બજેટ ખોરવાઈ જશે. તો આ સમયગાળા દરમિયાન તમારે ક્રોધ ઉપર કાબુ રાખો જરૂરી છે. કારણ કે ક્રોધને લઈને તમારા કામ બગડી શકે છે. પરિવારમાં પણ અણબનાવ ઉભા થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh