બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 08:20 PM, 14 August 2023
બનાસકાંઠામાં તીડનાં સંભવિત ખતરાને લઈને તીડ નિયંત્રણ ટીમનાં સર્વેમાં ખુલાસો થયો છે. બનાસકાંઠાના વિસ્તારોમાં તીડ ન હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડનાં ફેલાવાને કંટ્રોલ કર્યો છે. તેમજ બનાસકાંઠા વહીવટી તંત્ર રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગનાં સંપર્કમાં છે. તેમજ સમયાંતરે તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે કરાશે.
હાલ બનાસકાંઠામાં તીડનો કોઈ પણ જાતનો પ્રશ્ન છે નહીઃ કલેક્ટર
આ બાબતે બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરનવાલાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં તીડનાં સમાચાર અમારા સુધી આવ્યા છે. ત્યારે અત્યારે મળતી માહિતી મુજબ ત્યાં પણ તેને કંટ્રોલમાં કરી લેવામાં આવ્યા છે. હાલ બનાસકાંઠામાં તીડનો કોઈ પણ જાતનો પ્રશ્ન છે નહી. દર વર્ષે જે પ્રમાણે રૂટીનમાં સર્વે થાય છે. તે જ પ્રમાણે આ વર્ષે પણ ટીમ આવીને સર્વે કરી ગઈ છે. અને તેમણે પણ કોઈ ખાસ ઓબ્ઝર્વેશન આપ્યા નથી.
3 વર્ષ અગાઉ તીડ આક્રમણથી ખેડૂતોને લાખોનું થયું હતું નુકસાન
બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં તીડને લઈ ફરી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. પાકિસ્તાન- રાજસ્થાન બોર્ડર પર આવેલા રાધાનેસડા ગામનાં ખેડૂતો ચિંતામાં છે. રાજસ્થાનમાં આવેલા તીડથી સરકાર યોગ્ય પગલા ભરે તેવી માંગ છે. સરહદી વિસ્તારોમાં તીડ આવે તે પહેલાં દવાનો છંટકાર કરવાની માંગ ઉચ્ચારી છે. જેમાં 3 વર્ષ અગાઉ તીડ આક્રમણથી ખેડૂતોને લાખોનું નુકશાન થયું હતું. સરકારે તીડમાં થયેલા નુકસાનમાં કોઈ સહાય ન આપી હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે. 3 વર્ષ અગાઉ પણ આજ ગામમાં તીડનાં આક્રમણથી ભારે નુકશાન થયું હતું. તેમજ તમામ લીલા ખેતરો તીડ આક્રમણથી રણ જેવા બની ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh