બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Red alert for youth! Energy drinks on the market will increase heart attacks research warns
Vishal Dave
Last Updated: 02:22 PM, 18 February 2024
હૃદયરોગનું જોખમ વધી જાય છે
બજારમાં મળનાારા એનર્જી ડ્રિંક ખુબજ લોકપ્રિય થઇ રહ્યા છે.. ખાસ કરીને યુવાઓમાં .. પરંતુ શું આપ જાણો છો કે આ એનર્જી ડ્રિંકસ આપના હાર્ટ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. નર્જી ડ્રિંક્સમાં ઉપલબ્ધ કૈફીન અને અન્ય પદાર્થ રક્તનું દબાણ અસ્થાયી રૂપે વધારી દે છે..આનાથી હૃદય પર વધારાનું દબાણ પડે છે, અને હૃદયરોગનું જોખમ વધી જાય છે.
હૃદયના ધબકારાની અનિયમિતા
જ્યારે આપણે એનર્જી ડ્રિંક પીએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક આપણા હૃદયના ધબકારા તેજ થઇ જાય છે.. આનો મતલબ એ છે કે આપણું હૃદય વધારે ઝડપથી ધબકવા લાગે છે. આનાથી હૃદયના ધબકારાની અનિયમિતા , જેને અરિથમિયા કહેવામાં આવે છે તે થઇ શકે છે.. આ એક એવી સ્થિતિ છે જ્યાં હૃદયના ધબકારા સામાન્યથી અલગ હોય છે જે સ્વાસ્થ્ય માટે બિલકુલ ઠીક નથી .
ઇમ્યુનિટીને નુકસાન
જો આપણે રોજનું એક એનર્જી ડ્રિંક પીએ છીએ તો લાંબા સમય પછી આપણને હૃદયની બિમારીઓનું જોખમ વધી જાય છે. ખાસ કરીને તો એ લોકોને જેને પહેલેથી હૃદય સાથે જોડાયેલી કોઇ બીમારી હોય. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે એનર્જી ડ્રિંક્સમાં મીઠાશ માટે નાંખવામાં આવતા સ્વીટનર આપની ઇમ્યુનિટીને નુકસાન પહોંચાડી શકે છે.. અને કેન્સરની જેવી અનેક બીમારીઓ સામે લડવાની આપની ક્ષમતાને નબળી પાડી શકે છે.
હૃદયની નસો કમજોર પડી શકે છે
એનર્જી ડ્રિંક્સ વધારે પીવાથી હૃદયની નસો કમજોર પડી શકે છે.. જેને કોરોનરી ધમની રોગ કહેવામાં આવે છે.. એટલે કે હૃદયની નસો સંકોચાઇ જાય છે.. જેનાથી હૃદય સુધી લોહી પહોંચાડવામાં મુશ્કેલી ઉભી થાય છે..
આ પણ વાંચો ઃ 100 બીમારીની એક જ દવા! આ જંગલી ફળ પેટના કચરાનો કરશે સર્વનાશ, ડાયાબિટીસમાં પણ કારગર
હૃદય અને મસ્તિષ્ક પર નકારાત્મક અસર
એનર્જી ડ્રિંકસમાં કેટલાક કિસ્સામાં કૃત્રિમ રૂપે બનાવવામાં આવેલા કેટલાક રાસાયણિક પદાર્થોનો પણ ઉપયોગ થાય છે.. જે અમારા શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે.. જેમ કે ટેરી નામનો રંગ જે ડ્રિંકને રંગીન બનવવા માટે ઉમેરવામાં આવે છે, કે પછી ગ્લુકોરોનોલેક્ટોન જે ખાંડના સ્ત્રોતના રૂપમાં ઉપયોગમાં લેવાય છે તે હૃદય અને મસ્તિષ્કને પ્રભાવિત કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh