બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vaidehi
Last Updated: 04:39 PM, 14 June 2023
હવામાન વિભાગનાં અધિકારીઓ કહે છે કે છેલ્લાં 5 વર્ષોમાં ગુજરાતનાં કિનારે આવનારું આ ચોથું મોટું વાવાઝોડું છે. આ પહેલાં 2019માં ચક્રવાત વાયુનાં લીધે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી જે બાદ 2020માં મહારાષ્ટ્રમાં આવેલ નિસર્ગ વાવાઝોડાએ ગુજરાતનાં તટ પર ભીષણ વરસાદને લીધે ભારે નુક્સાન પહોંચાડ્યું હતું. વર્ષ 2021માં તોક્તેએ દીવ-ઉના પાસે ભૂસ્ખલન સર્જ્યું હતું જેનાથી વ્યાપક વિનાશ થયો હતો. ગુજરાતે 1998થી લઈને અત્યાર સુધી 20 વર્ષોમાં 4 મોટા ચક્રવાતનો સામનો કર્યો છે. કંડલા સાથે અથડાયેલ એક સુપર-ચક્રવાતે માનવજીવન અને સંપત્તિનું ભારે નુક્સાન કર્યું. પરંતુ આ વાવાઝોડાનું ગુજરાતનાં તટ પર આવવા પાછળ કારણ શું ?
જળવાયુ પરિવર્તને ગુજરાતને પહોંચાડી અસર
વિશેષજ્ઞો માને છે કે જળવાયુ પરિવર્તને લીધે આવતાં ચક્રવાતોએ ગુજરાતને અતિ સંવેદનશીલ બનાવ્યું છે. ભારતનાં હવામાન વિજ્ઞાન વિભાગનાં ગુજરાતનાં પ્રમુખ મનોરમા મોહંતીએ કહ્યું કે,' જળવાયુ પરિવર્તન અરબ સાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યા વધારવા માટે જવાબદાર પરિબળોમાનું એક છે.
'ભવિષ્યમાં વધુ ચક્રવાત આવી શકે છે'
હવામાન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે લક્ષદ્વીપ સમૂહની આસપાસ ચક્રવાતોની ઉત્પતિથી લઈને ગુજરાત સુધી ફનલ આકારની તટીય રેખા હોવાને લીધે આ વાવાઝોડાં સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારા સાથે અથડાય છે. એક અધિકારીએ કહ્યું કે,' ભવિષ્યમાં હિંદ મહાસાગર ક્ષેત્રનાં સમુદ્રની સપાટીનાં તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે રાજ્યમાં વધુ સંખ્યામાં ચક્રવાત આવી શકે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir