બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Arohi
Last Updated: 11:26 AM, 17 February 2024
ક્રિપ્ટોકરન્સીમાં પૈસા લગાવનાર લોકોને આ ખબર ઝટકો આપી શકે છે. કારણ કે ભારતીય રિઝર્વ બેંકે ફરી આ મુદ્દા પર પોતાનો પક્ષ મુક્યો છે. RBIના કાર્યકારી નિર્દેશક પી વાસુદેવને કહ્યું છે કે ક્રિપ્ટો કરન્સીને 'મુદ્રા' ન માની શકાય. કારણ કે તેની કોઈ મૂલ્ય નથી હોતું. વાસુદેવનને ભારતીય મેનેજમેન્ટ સંસ્થાન-કોઝિકોડમાં એક કાર્યક્રમમાં કહ્યું, "ક્રિપ્ટો મુદ્રાઓને મુદ્રા ન કહી શકાય કારણ કે તેમની કોઈ Underlying Value નથી."
તેમણે કહ્યું કે આખરે નિર્ણય સરકારને એ લેવાનો છે કે ક્રિપ્ટો કરન્સીથી કેવી રીતે ડીલ કરી શકાય. RBIએ બિટકોઈન જેવા નવા જમાનાની ક્રિપ્ટો કરન્સીને લઈને આલોચનાત્મક વલણ અપનાવ્યું છે. તેમનું કહેવું છે કે આ મુદ્રાઓ નાણાકીય પ્રણાલીઓ માટે પ્રણાલીગત જોખમ પેદા કરે છે.
વધુ વાંચો: 2 કરોડ લોકોને RBIની મોટી રાહત, પરંતુ PAYTM ફાસ્ટેગ યુઝર્સે કરવું પડશે આ કામ
'બિટકોઈનને દેશમાં કાયદાકીય સમર્થન નહીં'
વર્તમાનમાં બિટકોઈનને ભારતમાં કોઈ કાયદાકીય સમર્થન નથી અને રોકાણકારોને તેમાં વ્યાપારથી અર્જિત આવક પર ટેક્સ આપવો પડે છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના સામે નિયામકીય કાર્યવાહી અને અમુક આંતરરાષ્ટ્રીય કાર્ડ પ્રદાતાઓ પર લાગાવવામાં આવેલા પ્રતિબંધો પર વાસુદેવને કહ્યું કે સ્વ-નિયમન નાણાકીય પ્રૌદ્યોગિકી ક્ષેત્રની સારી સુરક્ષા કરી શકે છે. તેના પહેલા RBI ગવર્નર શક્તિકાંત દાસ પણ કહી ચુક્યા છે કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ખૂબ જ જોખમ ભરેલું છે. તેમનું કહેવું છે કે ક્રિપ્ટોકરન્સીને લઈને રિઝર્વ બેંકનું સ્ટેન્ડ નહીં બદલાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh