બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Railway Station use free wifi at railway station time limit for wifi
Arohi
Last Updated: 11:24 AM, 21 February 2024
ઈન્ટરનેટ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો રોલ નિભાવી રહ્યું છે. આ વાત ભારતીય રેલવે પણ જાણે છે. એવામાં ભારતીય રેલવેએ યાત્રીને સુવિધા આપવા માટે Free Wifiની સુવિધા શરૂ કરી છે. હવે ભારતીય રેલવે દેશના બધા રેલવે સ્ટેશન પર હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા આપી રહ્યું છે.
હવે યાત્રી અડધા કલાક સુધી ફ્રી-વાઈફાઈનો ઉપયોગ કરી શકે છે. આ Free Wifi રેલટેલ રેલવાયરના નામથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. અડધા કલાક બાદ પણ યાત્રી Free Wifiનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ તેના માટે યાત્રીને પૈસા આપવા પડશે. રેલવેએ 10 રૂપિયાથી ઈન્ટરનેટ પેક શરૂ કર્યું છે.
ક્યાં ક્યાં મળશે ફ્રી વાઈ-ફાઈનો લાભ
જણાવી દઈએ કે Free Wifiનો લાભ ફક્ત રેલવે સ્ટેશન પર જ મળે છે. ટ્રેનમાં મુસાફરી વખતે રેલવાયર કામ નથી કરતા. તમે રેલવાયરના ઈન્ટરનેટ પેકની જાણકારી તેમની વેબસાઈટ railwire.co.inથી લઈ શકો છો.
જો તમે રેલવાયરનું ઈન્ટરનેટ પેક ખરીદવા માંગો છો તો તમે નેટ બેંકિંગ, વોલેટ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
Free Wifiમાં 1Mbpsની સ્પીડ ઓફર કરવામાં આવે છે. ત્યાં જ ઈન્ટરનેટ પેકમાં 34Mbpsની સ્પીડ મળે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં ખબર પડી કે રેલવે સ્ટેશનો પર દર મહિને 46 લાખ GBથી વધારે ઈન્ટરનેટનો ઉપયોગ થાય છે.
આ રીતે કરો લેપટોપ-મોબાઇલને કનેક્ટ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh