બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Politics / Rahul gandhi will contest for election from amethi says up congress president ajay rai
Vaidehi
Last Updated: 05:01 PM, 18 August 2023
ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીનાં નવા અધ્યક્ષ બન્યાં બાદ અજય રાય પહેલીવખત પોતાના ગૃહ જનપદ વારાણસીનાં લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર પહોંચતાની સાથે હજારો કાર્યકર્તાઓએ અજય રાયનું ધુમધામથી સ્વાગત કર્યું. મીડિયા સાથેની વાતચીત દરમિયાન અજય રાજે ચૂંટણીને લઈને કેટલાક ખુલાસા પણ કર્યાં.
Rahul Gandhi Ji will contest from Amethi and if Priyanka Gandhi ji decides to contest against Narendra Modi in Varanasi, every congress worker will lay lives to ensure her victory.
— Anshuman Sail Nehru (@AnshumanSail) August 18, 2023
Listen to the newly appointed UP Congress Chief Ajay Rai after he takes charge. pic.twitter.com/DsonQtE00r
વિશ્વાસને લઈને જનતામાં જશે
વાતચીત દરમિયાન અજય રાયે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીએ તેમને 2014માં મહત્વની જવાબદારી સોંપી હતી. ભાજપાએ તેમની સામે તમામ દાવ રચ્યાં હતાં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ન તો અજય રાય ત્યારે નમ્યો હતો અને ન તો આગળ નમશે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખરગેએ જે વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસને લઈને તેઓ જનતામાં જશે. અજય રાયે જણાવ્યું કે 2014 અને 2019માં જે જવાબદારી તેમને આપવામાં આવી હતી તેઓ ખરા ઉતર્યાં છે અને હંમેશા સારું કામ કરીને દેખાડ્યું છે. આ જ કારણે તેમને આજે આ જવાબદારી પણ મળી છે.
Congress workers and leaders give a rousing welcome to newly-appointed UP Congress Chief Ajay Rai in Varanasi. pic.twitter.com/c1xyhdcog5
— Prashant Kumar (@scribe_prashant) August 18, 2023
અમેઠીથી ચૂંટણી લડશે રાહુલ
શું રાહુલ અમેઠીથી ચૂંટણી લડશે? આ પ્રશ્નનો જવાબ આપતાં અજય રાયે કહ્યું કે ચોક્કસથી લડશે અને અમેઠીનાં લોકો તો અહીં આવ્યાં છે. પ્રિયંકા ગાંધી જ્યાંથી કહેશે અમે તેમનું સંપૂર્ણ સમર્થન કરશું. તેમણે સ્મૃતિ ઈરાની પર કહ્યું કે તે બોખલાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે કમળનું બટન દબાવો 13 રૂપિયે કિલો ખાંડ મળશે, શું તે અપાવી શકી?
રાહૂલનો સિપાહી છું...
અજય રાયે કહ્યું કે હું સૌથી પહેલા ગાજીપુર શહીદોની ધરતી પર તેમને નમન કરવા જઈ રહ્યો છું. શહીદો અને બલિદાનીઓની ધરતી કે જ્યાં આપણાં વીરોને 1942માં ઝંડો ફરકાવવા પર ગોળી મારી દેવામાં આવી હતી તેમને નમન કરવા જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધીનો સિપાહી અને કાર્યકર્તા છું જે પૂર્ણ મજબૂતીની સાથે ભાજપ અને નરેન્દ્ર મોદીની સામે લડ્યો હતો. હવે ચંદોલીથી ગાઝિયાબાદ સુધી લડવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh