બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:52 PM, 24 April 2023
Karnataka Election 2023: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રેલીઓ અને કાર્યક્રમો ચાલી રહ્યાં છે. હાલમાં કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બેલગાવીનાં રામદુર્ગમાં શેરડીનું વાવેતર કરતાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે આજકાલ ફોકસ 2-3 અરબપતિઓ પર છે પરંતુ ખેડૂત-મજૂર અને નાનાં વેપારીઓને લઈને ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે અરબપતિઓને બંકથી લોન સરળતાથી મળી જાય છે અને જો કંઈ થાય છે તો સરળતાથી માફ કરી દેવામાં આવે છે પરંતુ ખેડૂતોની લોન માફ કરવામાં આવતી નથી.
#WATCH| Karnataka: "Nowadays, focus is only on 2-3 billionaires, but it should be on farmers, labourers and small vendors....billionaires get loan from bank easily & if something happens, it gets waived off easily but farmers loans are never waived off": Rahul Gandhi, Congress… pic.twitter.com/AcVTuDLra1
— ANI (@ANI) April 24, 2023
'GSTમાં જે 5 સ્લેબ છે તેને અમે બદલશું'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેલગામમાં કહ્યું કે GST દેશનાં અમીર લોકોને મદદ કરવા માટે લગાવવામાં આવ્યું છે. એટલી જટિલ સંરચના છે કે અડધા લોકોને તો આ સિસ્ટમ સમજાતી જ નથી કે ક્યારે અને કેવી રીતે ભરવું. મોટા ઉદ્યોગોમાં એકાઉન્ટેન્ટ હોય છે પરંતુ નાનકડાં વેપારીઓની પાસે નથી હોતા જેના કારણે તે ટેક્સ નથી ભરી શકતા. તેમણે કહ્યું કે જો અમારી સરકાર દિલ્હીમાં આવે છે તો અમે GST બદલશું. એક ટેક્સ હશે અને ઓછામાં ઓછું હશે. GSTમાં જે 5 સ્લેબ છે તેને અમે બદલશું.
રાહુલ ગાંધી કર્ણાટકમાં 2 દિવસીય પ્રવાસ પર
રાહુલ ગાંધી આજથી 2 દિવસીય કર્ણાટકનાં પ્રવાસે છે. તેમણે યાત્રાની શરૂઆત બસવેશ્વની જયંતિનાં અવસર પર તેમની શ્રદ્ધાંજલિ અર્પિત કરીને કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh