બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / puja path chant these mantras at the time of worship on tuesday

ઉપાય / મંગળવારના દિવસે પૂજાના સમયે કરો આ મંત્રોના જાપ, બજરંગબલી બધા જ સંકટો દૂર કરશે

Bijal Vyas

Last Updated: 09:36 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં મંગળ બળવાન બને છે. તેની સાથે જ અશુભ ગ્રહોની અસર પણ ખતમ થઈ જાય છે.

  • મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીને છે સમર્પિત
  • હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં મંગળ બળવાન બને છે
  • મંત્રોના જાપ કરવાથી જીવનમાં ચાલી રહેલા તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થશે.

Hanuman Mantra: સનાતન ધર્મમાં મંગળવારનો દિવસ ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ સાથે તેમના માટે મંગળવારનું વ્રત રાખવામાં આવ્યું છે. જ્યોતિષ અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી કુંડળીમાં મંગળ બળવાન બને છે. તેની સાથે જ અશુભ ગ્રહોની અસર પણ ખતમ થઈ જાય છે. આ કારકિર્દી અને વ્યવસાયમાં ઇચ્છિત સફળતા આપે છે.

ધાર્મિક માન્યતા છે કે, હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેની સાથે જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જો તમે પણ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો મંગળવારે હનુમાનજીની ભક્તિભાવથી પૂજા કરો. પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ પણ કરો. આ મંત્રોના જાપ કરવાથી જીવનમાં ચાલી રહેલા તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ મંત્ર-

Tag | VTV Gujarati

પૂજાના સમયે કરો આ મંત્રનો જાપ 
1. સિદ્ધિ પ્રાપ્તિ હેતુ મંત્ર -  

ॐ हनुमते नमः

2 . શત્રુઓથી મુક્તિ હેતુ મંત્ર- 
ॐ पूर्वकपिमुखाय पच्चमुख हनुमते
टं टं टं टं टं सकल शत्रु सहंरणाय स्वाहा।

3. પ્રેત બાધા નિવારણ મંત્ર
ॐ दक्षिणमुखाय पच्चमुख हनुमते करालबदनाय
नारसिंहाय ॐ हां हीं हूं हौं हः सकलभीतप्रेतदमनाय स्वाहाः।

प्रनवउं पवनकुमार खल बन पावक ग्यानधन।
जासु हृदय आगार बसिंह राम सर चाप घर।।

4. લાભ પ્રાપ્તિ હેતુ મંત્ર 
अज्जनागर्भ सम्भूत कपीन्द्र सचिवोत्तम।
रामप्रिय नमस्तुभ्यं हनुमन् रक्ष सर्वदा।।

4.વિજયશ્રી હેતુ મંત્ર
पवन तनय बल पवन समाना।
बुधि बिबेक बिग्यान निधाना।।

5. ધન પ્રાપ્તિ હેતુ મંત્ર
मर्कटेश महोत्साह सर्वशोक विनाशन ।
शत्रून संहर मां रक्षा श्रियं दापय मे प्रभो।।

પોતાની રાશિ અનુસાર આવતીકાલે અચૂકથી કરવા આ મંત્રોના જાપ, તમારી પર થશે દાદાની  વિશેષ કૃપા | according to your zodiac chant these mantras on hanuman  jayanti 2023

6. સારા સ્વાસ્થ્ય હેતુ મંત્ર 
हनुमान अंगद रन गाजे।
हांके सुनकृत रजनीचर भाजे।।

नासे रोग हरैं सब पीरा।
जो सुमिरै हनुमत बल बीरा।।

7. હનુમાનજીને પ્રસન્ન કરવાનો હેતુ મંત્ર 
सुमिरि पवन सुत पावन नामू।
अपने बस करि राखे रामू।।

8.ક્ષમા-હેતુ મંત્ર
मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं कपीश्वर |
यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु मे ||

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ