બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 11:18 AM, 21 September 2023
સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખાસ મહત્વ છે. આ અવસર પર પ્રથમ પુજ્ય ભગવાન ગણેશની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ તેમના માટે નિયમિચ વ્રત-ઉપવાસ પણ કરવામાં આવે છે.
ત્યાં જ ગણેશ ઉત્સવના પાંચમાં દિવસે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તેમની કૃપાથી સુખ, સૌભાગ્ય, આવક, ધન અને ઐશ્વર્યમાં વધારો થાય છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે.
ભગવાન ગણેશની ઉપાસના કરવાથી જીવનમાં બધા પ્રકારના દુખ અને સંકટ દૂર થઈ જાય છે. ભક્ત શ્રદ્ધા અને ભાવથી ભગવાન ગણેશની પૂજા કરે છે. તેના માટે ભક્તો ગણપતિ બાપ્પાને ધરો અને મોદક અર્પિત કરે છે. ભગવાન ગણેશને ધરો અને મોદક ખૂબ જ પ્રિય છે.
ગણેશજીની ખાસ પૂજા
જો તમે પણ ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માંગો છો કે ખાસ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો ગણેશજીની પૂજા કરતી વખતે આ શક્તિશાળી મંત્રોનો જાપ જરૂર કરો. આ મંત્રોના જાપથી દરેક બગડેલા કામ બની જાય છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ખુશી આવે છે.
ભગવાન ગણેશના મંત્ર
1.
'गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।
नीलग्रीवो लम्बोदरो विकटो विघ्रराजक :।।
धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।
गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम।।
2.
ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।
3.
ॐ हस्ति पिशाचि लिखे स्वाहा।
4.
ॐ गं क्षिप्रप्रसादनाय नम।
5.
ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गण्पत्ये वर वरदे नमः
ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात ।।
6.
ॐ वक्रतुण्डेक द्रष्टाय क्लींहीं श्रीं गं गणपतये
वर वरद सर्वजनं मं दशमानय स्वाहा ।।
7.
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धितायं।
नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।।
8.
अमेयाय च हेरंब परशुधारकाय ते।
मूषक वाहनायैव विश्वेशाय नमो नमः।।
9.
एकदंताय शुद्धाय सुमुखाय नमो नमः।
प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने।।
10.
एकदंताय विद्महे, वक्रतुंडाय धीमहि, तन्नो दंती प्रचोदयात।।
11.
ॐ नमो सिद्धि विनायकाय सर्व कार्य कर्त्रेय
सर्व विघ्न प्रशमनाय सर्वाजाय वश्यकर्णाय
सर्वजन सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीं ॐ स्वाहा..!!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh