બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Preparations for Olympic Village in Ahmedabad, notice to vacate residential houses too

પૂર્વ તૈયારી / અમદાવાદમાં Olympic વિલેજની તૈયારીઓ શરૂ, આસારામ આશ્રમ સહિત રહેણાંક મકાનોને પણ જગ્યા ખાલી કરવા નોટિસ

Priyakant

Last Updated: 12:05 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Olympic Village Latest News: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલમ્પિક વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ, 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્રએ નોટિસ પાઠવી

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલમ્પિક વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ 
  • ઓલમ્પિક વિલેજ બનાવવાને લઈને તંત્ર કામે લાગ્યું 
  • આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાવાશે 
  • આસારામ આશ્રમ, સદાશિવ આશ્રમ, ભારતીય સેવા સમાજને નોટિસ અપાઈ

Ahmedabad Olympic Village : અમદાવાદમાં Olympic વિલેજ બનાવવાને લઈને કવાયત શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવા તંત્ર કામે લાગ્યું છે. જેને લઈ હવે આસારામ આશ્રમ સહિત કબજાવાળી 500 કરોડની જમીન ખાલી કરાવાશે. વિગતો મુજબ આસારામ આશ્રમ, સદાશિવ આશ્રમ, ભારતીય સેવા સમાજને 15,778 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ અપાઈ છે.

વધુ વાંચો: હવેથી અમદાવાદ એરપોર્ટ પર કર્મચારી જ માલિકને કાર આપી જશે, વાહનો પાર્ક કરતા શહેરીજનો માટે મહત્વના સમાચાર

ઓલિમ્પિક વિલેજને લઈ હવે અમદાવાદનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આશ્રમ સહિત કેટલાક રહેણાક મકાનોને પણ જગ્યા ખાલી કરવા નોટિસ અપાઈ છે. આ સાથે શરતોને આધીન અપાયેલી જમીનમાં શરતભંગ થતા નોટિસ અપાઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઓલિમ્પિક માટે મોટેરા બાદ કોટેશ્વરની જમીન સંપાદિત કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ