લોકાર્પણ / ગુજરાતને મળી ત્રીજી વંદે ભારત ટ્રેન: PM મોદીએ કહ્યું 'એ દિવસ દૂર નથી જ્યારે વંદે ભારત દેશના દરેક ખૂણાને જોડશે'

PM Modi said 'the day is not far when Vande Bharat will connect every corner of the country'

આજે વડા પ્રધાન દ્વારા એક સાથે 9 વંદે ભારત ટ્રેનની રાજ્યોને ભેટ આપી છે. સૌરાષ્ટ્રને પણ પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો હતો. ત્યારે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. જામનગર રેલ્વે સ્ટેશન પરથી વડાપ્રધાને વર્ચ્યુઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ