બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / PM modi met patna MP grandson aryaveer yadav, photos went viral of ramkripal yadav's grandson

PHOTOS / કોણ છે આ ગોલુ-મોલુ CUTE છોકરો, જેની PM મોદીની સાથે તસવીર થઈ વાયરલ, રાજનેતાઓ કરે છે વ્હાલ

Vaidehi

Last Updated: 10:32 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસો પહેલાં એક નાના બાળકે PM મોદી સાથે મુલાકાત કરી હતી. તે સમયે વડાપ્રધાને સ્વચ્છ ભારતને લઈને વાતચીત કરી. જાણો કોણ છે આ બાળક અને શું કહ્યું પ્રધાનમંત્રીએ ?

  • PM મોદીને મળ્યો એક નાનકડો ક્યૂટ બાળક
  • સ્વચ્છ ભારત અભિયાન અંગે કરી ચર્ચા
  • રાજનાથસિંહથી લઈ અને સાંસદોને મળ્યો છે બાળક

પીએમ મોદી સાથે મુલાકાત કરનારો આ ગોલૂમોલૂ બાળક કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરી ચૂક્યો છે. રાજનાથ પણ આ બાળક સાથે વાતચીત કરીને ખુશ થયાં હતાં.તો આવો જાણીએ કે આ બાળક કોણ છે અને તેણે PM સાથે શું - શું વાતો કરી હતી.

કોણ છે આ બાળક?
આ બાળકનું નામ છે આર્યવીર યાદવ. 9 વર્ષીય આર્યવીર ભારતીય જનતા પાર્ટીનાં બિહારથી સાંસદ રામકૃપાલ યાદવનાં પૌત્ર છે. આર્યવીર યાદવે શુક્રવારે PM મોદી સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન આર્યવીરની સ્વચ્છ ભારત અભિયાનને લઈને જાગૃતિ જોઈને પ્રધાનમંત્રી પ્રસન્ન થયાં હતાં. દાદા રામકૃપાલે PM સાથે પોતાના પરિવારની મુલાકાત માટે ખાસ એક મીટિંગ યોજી હતી.

સ્વચ્છ ભારત અભિયાન અંગે કરી PM સાથે વાતો
આર્યવીર સેંટ માઈકલ સ્કૂલ, પટનાનો વિદ્યાર્થી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરણા લઈને તેમણે સાર્વજનિક સ્થળો પર કચરો ફેંકવાનું બંધ કર્યું છે. જેના લીધે તેની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે છે. તેમણે પીએમ મોદીની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે સ્વચ્છતા તેમની દિનચર્યાનો એક અભિન્ન ભાગ બની ગયો છે.

ભાજપનાં આ સાંસદો સાથે બાળકે કરી છે મુલાકાત
રક્ષામંત્રી રાજનાથસિંહ સિવાય આ બાળકે પોતાના દાદા રામકૃપાલ યાદવ સાથેકેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈશ્ણવની પણ મુલાકાત લીધી હતી. એક્ટર અને ભાજપ સાંસદ રવિ કિશન અને ગૌતમ ગંભીર સાથે પણ આર્યવીરે મુલાકાત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ