બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / People's money is in the water: a gutter made for traffic is always submerged
Priyakant
Last Updated: 10:31 AM, 14 July 2022
રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે અમદાવાદને પણ મેઘરાજાએ ધમરોળ્યું છે. આ તરફ હવે અમદાવાદના બોપલમાં દર ચોમાસામાં સ્થાનિકોને ભારે હલકી ભોગગવી પડે છે. વાત જાણે એમ છે કે, તંત્ર દ્વારા બોપલ DPS જવાના માર્ગ પર રેલવે ફાટકનું ગરનાળુ બનાવ્યું હતું. જોકે દર ચોમાસામાં આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અનેક મુશ્કેલીઓ સર્જાય છે. આ સાથે ટ્રાફિકથી મુક્તિ માટે બનાવેલ આ ગરનાળામાં જ વરસાદી પાણી ભરાઈ રહેતા વધુ ટ્રાફિક થાય છે. વર્ષોથી બોપલની જનતા આ મુશ્કેલી સામનો કરી રહી છે.
વર્ષોથી બોપલની પ્રજા થાય છે પરેશાન
સ્માર્ટ શહેર અમદાવાદમાં લોકોની મુશ્કેલીમાં વરસાદ આવતાની સાથે જ વધારો થયો છે. બોપલ DPS જવાના માર્ગ પર રેલવે ફાટકનું ગરનાળુ પાણીમાં ગરકાવ થવાને કારણે લોકો અનેક મુશ્કેલી ભોગવવી રહ્યા છે. જોકે વર્ષોથી બોપલની પ્રજા પરેશાન થાય છે પરંતુ હજી સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી. નોંધનીય છે કે, ફાટક પર ટ્રાફિક ન થાય તે માટે ગરનાળુ બનાવ્યું પણ ચોમાસમાં ગરનાળુ ભરાઇ રહેતા ફાટક પર રોજ ટ્રાફિકજામ થાય છે. આ સાથે સ્કૂલના સમયે રોજ ટ્રાફિકમાં નાગરિકો હેરાન થાય છે.
દરવર્ષે એકની એક સમસ્યા: રેલવે ફાટકનું ગરનાળુ
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ટ્રાફિકથી મુક્તિ માટે બનાવાયેલ બોપલ DPS જવાના માર્ગ પર રેલવે ફાટકનું ગરનાળાને કારણે હાલ તો લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, ગરનાળું બનાવ્યા બાદ દરવર્ષે અહી વરસાદી પણઇ ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા કેમ કોઈ કવાયત નથી કરાઇ ? શોભાના ગાંઠિયા સમાન બનેલું ગરનાળું સમગ્ર ચોમાસા દરમ્યાન પાણીમાં જ રહે છે.
સળગતા સવાલો
ક્યારે આવશે બોપલની જનતાની મુશ્કેલીનો અંત?
ગરનાળું કેમ બની રહ્યું છે શોભાના ગાંઠિયા સમાન?
ગરનાળુ બનાવતા પહેલાં કેમ ન બનાવી ફૂલપ્રુફ ડિઝાઇન?
દર ચોમાસામાં કેમ ભરાઇ જાય છે પાણી?
પાણી ભરાયા બાદ તંત્ર દ્વારા કેમ પાણીનો નથી કરાતો નિકાલ?
પાણીનો નિકાલ કરવા માટે તંત્ર કેમ નથી ઉઠાવતું જહેમત?
તંત્રના અધિકારીઓ માત્ર AC કેબિનમાં જ બેસી રહે છે?
લોકો મુશ્કેલી નિવારવામાં તંત્રના અધિકારઓને શા માટે નથી રસ ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh