બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 10:08 PM, 2 May 2023
Moonstone Benefits:સનાતન ધર્મમાં જ્યોતિષનું મહત્ત્વનું સ્થાન છે. જ્યોતિષીઓ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જાણ્યા પછી લોકોને રત્ન પહેરવાની સલાહ આપે છે. કુંડળીમાં શુભ ગ્રહો નબળા અને અશુભ ગ્રહો બળવાન હોય ત્યારે વ્યક્તિના જીવનમાં અસ્થિરતા આવે છે. વ્યક્તિને પારિવારિક વિખવાદ અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સાથે જ વ્યક્તિ તણાવમાં રહે છે. ખાસ કરીને નબળા ચંદ્રને કારણે કે ચંદ્ર દોષને કારણે માનસિક પીડા થાય છે. જ્યોતિષના મતે, ચંદ્ર મનનો કારક છે. ચંદ્રની નબળાઈને કારણે મન અશાંત રહે. જો તમે પણ કુંડળીમાં ચંદ્રને બળવાન બનાવવા માંગો છો તો તમે મૂનસ્ટોન ધારણ કરી શકો છો. આવો, તેના વિશે વિગતે જાણીએ-
મૂન સ્ટોનના ફાયદા
ક્યા દિવસે ધારણ કરવો શુભ માનવામાં આવે છે?
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વિધિ વિધાન પૂર્વક મૂન સ્ટોન ધારણ કરવુ જોઇએ. તેના માટેનો શુભ દિવસ સોમવાર છે. જો કે, કૃષ્ણ પક્ષમાં મૂનસ્ટોન ન પહેરવું જોઈએ. આ માટે શુક્લ પક્ષમાં સોમવારની રાત્રે ચંદ્ર સ્ટોન ધારણ કરો. જ્યારે હાથની સૌથી નાની આંગળીમાં ચંદ્ર સ્ટોન પહેરવો જોઈએ.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh