બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Manisha Jogi
Last Updated: 05:02 PM, 1 February 2024
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હસ્તરેખા શાસ્ત્રથી વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને કરિઅર વિશે જાણી શકાય છે. માનવામાં આવે છે કે, હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિના હાથની હથેળી જોઈને ભવિષ્યમાં થનાર ઘટનાઓ વિશે જાણી શકાય છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથમાં અનેક રેખાઓ હોય છે. તમામ રેખાઓનું અલગ અલગ મહત્ત્વ હોય છે. હાથની રેખાઓમાં કેટલાક એવા યોગ હોય છે, જેથી વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે. અહીંયા હાથની એવી રેખાઓ વિશે જણાવી રહ્યા છીએ, જે વ્યક્તિના ધનવાન થવાના સંકેત આપે છે.
ધન રેખા
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિના હાથની વચ્ચે નાણાંકીય રેખા હોય છે, જેને ધન રેખા પણ કહેવામાં આવે છે. આ રેખા હાથમાં હ્રદય રેખા અને કલાઈ રેખાની વચ્ચે હોય છે. પુરુષોના ડાબા હાથમાં નાણાંકીય રેખા અને મહિલાઓના જમણા હાથમાં ધન રેખા હોય છે.
ભાગ્ય રેખા
જે લોકોના હાથમાં ભાગ્ય રેખા હોય છે, તેમને જીવનમાં તમામ કાર્યમાં સફળતા મળે છે. વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખાની શરૂઆત ગુરુ પર્વત અથવા ચંદ્ર પર્વત રેખાની શરૂઆત થાય છે. આ રેખા લાંબી હોય છે અને સ્પષ્ટ દેખાય ત્યારે વ્યક્તિના હાથમાં ભાગ્યનો યોગ બને છે. માનવામાં આવે છે કે, જે વ્યક્તિના હાથમાં ભાગ્ય યોગ બને છે, તે વ્યક્તિને જીવનમાં અપાર સફળતા મળે છે. જીવનમાં ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ લોકોના જીવનમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી.
વધુ વાંચો: કુંભમાં 30 વર્ષ બાદ શનિ અને મંગળ થશે ભેગા: આ રાશિના જાતકોને કષ્ટથી મળશે મુક્તિ
હસ્તરેખાને કેવી રીતે ઓળખવી?
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિના હાથમાં નાણાંકીય રેખા હોય છે, તે વ્યક્તિને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ રેખા ખૂબ જ ઘટ્ટ હોય છે. હાથમાં આ રેખા હોય તો વ્યક્તિ ખૂબ જ અમીર બને છે, તથા જીવનમાં ધન, ઐશ્વર્ય અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh