બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Pakistan may face fifth Covid-19 wave due to slow vaccination

મહામારી / પાકિસ્તાનમાં તો ત્રીજી કે ચોથી નહીં પાંચમી કોરોના લહેર શરૂ, આ કારણ સૌથી મોટું જવાબદાર

Hiralal

Last Updated: 04:09 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં હજુ તો ત્રીજી કે ચોથી લહેરની ચર્ચા ચાલી રહી છે ત્યારે એક દેશમાં તો કોરોનાની પાંચમી લહેર શરુ થઈ હોવાનું કહેવાય છે.

  • દુનિયામાં કોરોનાની ત્રીજી કે ચોથી લહેરની ચર્ચા
  • પાકિસ્તાનમાં કોરોનાની પાંચમી લહેર શરુ થઈ
  • ઓછા વેક્સિનેશનને કારણે બાજી બગડી

પાકિસ્તાનમાં ઓછા વેક્સિનેશનને કારણે પાંચમી લહેર શરુ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. અધિકારીઓએ સરકારે આ ચેતવણી આપીને વેક્સિનેશનમાં ઝડપ લાવવાનું જણાવ્યું છે. 

પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સચિવે ચેતવણી આપી 

પ્રધાનમંત્રી ઈમરાન ખાનના વિશેષ આરોગ્ય સચિવ ડોક્ટર ફૈઝલ સુલતાને જણાવ્યું કે સરકારે મહદ અંશે વેક્સિનેશન ટાર્ગેટને હાંસલ કર્યો છે તેમ છતાં પણ હજુ વેક્સિનેશનમાં ઝડપ લાવવાની જરુર છે. તેમણે કહ્યું કે જો વેક્સિનેશનમાં ઝડપ ન આવી તો પાંચમી લહેર વધારે ઘાતક બનશે. 

દુનિયામાંથી ક્યારેય કોરોના જશે કે નહીં, સવાલ છેડાયો 

તેમણે કહ્યું કે કોરોનાથી રક્ષણ માટે બીજો ડોઝ ખૂબ મહત્વનો છે. સરકારે વેક્સિનેશનમાં ઝડપ લાવવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં હજુ ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાનમાં પાંચમી લહેર શરુ થઈ હોવાના સમાચાર આવતા સવાલ છેડાયો છે કે શું દુનિયામાંથી ક્યારેય કોરોનાની વિદાય થશે કે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ