બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Krupa
Last Updated: 05:14 PM, 6 October 2019
દેશભરમાં મહાઅષ્ટમી ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. જાણીતી એક્ટ્રેસ અને ટીએમસી ધારાસભ્ય નુસરત જહાં પણ સજીને દુર્ગા પૂજામાં સામેલ થવા પહોંચી. આ પહેલા નુસરત જહાં ક્યારેક સિંદૂર લગાવાને લઇને તો ક્યારેક ઇસ્કૉન મંદિરમાં જવાને લઇને વિવાદોમાં રહી ચુકી છે, તો ફરીથી નુસરત જહાં શ્રૃંગાર કરીને દુર્ગા પંડાલમાં પતિ સાથે પહોંચી હતી.
Kolkata: Trinamool Congress MP Nusrat Jahan and husband Nikhil Jain offer prayers at Suruchi Sangha Pandal. #DurgaPuja2019 pic.twitter.com/WF1Dw66Ein
— ANI (@ANI) October 6, 2019
નુસરત જહાંને જ્યારે પૂછવામાં આવ્યું કે એ એક લખત ફરીથી કોન્ટ્રોવર્સીમાં આવવાને લઇને તૈયાર છે? તો જવાબમાં નુસરતે કહ્યું કે મને નથી લાગતું કે મને વિવાદોથી કોઇ ફરક પડતો હોય. આ એક અંદાજ છે બંગાળમાં એન્જોય કરવાના દરેક જશ્નને.
#WATCH Kolkata: Trinamool Congress MP Nusrat Jahan and husband Nikhil Jain play the 'dhaak' at Suruchi Sangha. #DurgaPuja2019 pic.twitter.com/FFOaj4iyBA
— ANI (@ANI) October 6, 2019
નુસરતે કહ્યું કે એ હંમેશા આ પ્રકારની ઇવેન્ટ્સનો ભાગ રહી છે. નુસરતના પતિને પૂછવામાં આવ્યું કે દુર્ગા પૂજામાં કંઇક ભેટ આપવામાં આવે છે તો તમે નુસરતને શું આપ્યું? તો જવાબમાં નિખિલે કહ્યું કે એને પસંદ કરેલી સાડી ભેટમાં આપી છે.
નિખિલે જણાવ્યું કે જ્યારે તમે સાડીનું કામ કરો છો ત્યારે સમજ નથી આવતું કે શું લેવું જોઇએ કારણ કે બધું સારું લાગે છે.
એની પર નુસરતે કહ્યું કે કારણ કે એમની સાડીની કંપની છે તો મને ઘણી બધી સાડીઓ મળી જાય છે.
નુસરતના પતિએ કહ્યું કે જ્યારે નુસરત તૈયાર થઇને ઘરથી નિકળી રહી હતી તો એમને કહ્યું કે સિંદૂરની સાથે એક કાળો ટીકો પણ કરી દો. કારણ કે દરેક વખતે જ્યારે હું એમને જોવું છથું તો મને લાગે છે કે મારા નુરસત સાથે લગ્ન થયા છે.
મહાઅષ્ટમીના દિવસે નુસરતના માથા પર ચાંલ્લો અને માંગમાં સિંદૂર લગાવીને, સાડી પહેરીની દુર્ગા પૂજામાં પહોંચી હતી. એનો ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
નુસરત જહાંએ કાનમાં ગોલ્ડન ઝુમકા અને ગળામાં ગોલ્ડન નેકલેસ પહેરેલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ