બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Not to leave the house unnecessarily, the system has announced a guideline for Ahmedabadites

બિપોરજોય અપડેટ / જરૂર વગર ઘરમાંથી નીકળવું નહીં, દૂધ-શાકભાજીનો સંગ્રહ રાખવો: અમદાવાદીઓ માટે તંત્રએ જાહેર કરી ગાઈડલાઇન

Priyakant

Last Updated: 11:56 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy News: અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ

  • બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ વહીવટ તંત્ર હરકતમાં
  • અમદાવાદીઓ માટે AMC તંત્રએ જાહેર કરી ગાઈડલાઇન 
  • AMCએ ટ્વિટ કરી લોકોને સાવચેતી રાખવા અને અફવાઓથી દૂર રહેવા કરી અપીલ 

બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ વહીવટ તંત્ર હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ છે. આ સાથે ઘરમાં જ રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડુ આવતીકાલે એટલે કે 15 જૂન માંડવી અને કરાંચી વચ્ચે મધદરિયે ટકરાશે. 

સંભવિત બિપોરજોય ચક્રવાતને લઈ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓને અપીલ કારીવામાં આવી છે. AMC દ્વારા ટ્વિટ કરીને ખાસ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અને નિયત સમયે સરકાર દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઇ છે. આ સાથે સુરક્ષિત રહેવા અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા અપીલ કરાઇ છે. 

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ટ્વિટ કરી સાવચેતી રાખવા સૂચન કર્યું છે. આ સાથે ટ્વિટમાં કહ્યું છે કે, વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે  9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે. 

આ તરફ AMCએ ટ્વિટમાં કહ્યું છે કે, ચોમાસા દરમિયાન શહેરમાં ઉપસ્થિત થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે સંભવિત બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી હોવાનું પણ ટ્વિટમાં ઉમેર્યું છે. AMC દ્વારા અફવાઓથી દૂર રહી, તંત્ર તરફથી આપવામાં આવતી સાચી માહિતી પર જ ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ