બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / Not to leave the house unnecessarily, the system has announced a guideline for Ahmedabadites
Priyakant
Last Updated: 11:56 AM, 14 June 2023
બિપોરજોય વાવાઝોડાને લઈ હવે અમદાવાદ વહીવટ તંત્ર હરકતમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લોકોને બિપોરજોય વાવાઝોડા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરાઇ છે. આ સાથે ઘરમાં જ રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડુ આવતીકાલે એટલે કે 15 જૂન માંડવી અને કરાંચી વચ્ચે મધદરિયે ટકરાશે.
સંભવિત બિપોરજોય ચક્રવાત દરમિયાન આટલું જરૂરથી કરો, જવાબદાર બનો,
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 13, 2023
અફવાઓથી દૂર રહો અને નિયત સમયે સરકાર શ્રી દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરો.
સુરક્ષિત રહો અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરો.#BiparjoyCyclone pic.twitter.com/dJnLpf4a4Z
સંભવિત બિપોરજોય ચક્રવાતને લઈ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓને અપીલ કારીવામાં આવી છે. AMC દ્વારા ટ્વિટ કરીને ખાસ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અને નિયત સમયે સરકાર દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઇ છે. આ સાથે સુરક્ષિત રહેવા અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવા અપીલ કરાઇ છે.
જાહેર જનતા જોગ સંદેશ
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 14, 2023
- વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે 9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
ચોમાસા દરમિયાન શહેરમાં ઉપસ્થિત થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે.#BiparjoyCyclone pic.twitter.com/Ad7ecoHohG
અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ટ્વિટ કરી સાવચેતી રાખવા સૂચન કર્યું છે. આ સાથે ટ્વિટમાં કહ્યું છે કે, વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે 9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
સંભવિત બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 13, 2023
અફવાઓથી દૂર રહી, તંત્ર તરફથી આપવામાં આવતી સાચી માહિતી પર જ ધ્યાન રાખો. આફત સામે પૂર્વ તૈયારી એ જ એકમાત્ર ઉપાય.#BiparjoyCyclone pic.twitter.com/2JS0ECMx9a
આ તરફ AMCએ ટ્વિટમાં કહ્યું છે કે, ચોમાસા દરમિયાન શહેરમાં ઉપસ્થિત થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે સંભવિત બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી હોવાનું પણ ટ્વિટમાં ઉમેર્યું છે. AMC દ્વારા અફવાઓથી દૂર રહી, તંત્ર તરફથી આપવામાં આવતી સાચી માહિતી પર જ ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh