બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / અજબ ગજબ / વિશ્વ / Nostradamus french astrologer belived that in 2024 there will be a dangerous tsunami

OMG / 2024માં આવશે સુનામી, થશે ભયંકર યુદ્ધ...: આવતા વર્ષ માટેની નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી જાણી જીવ અદ્ધર થઈ જશે

Vaidehi

Last Updated: 07:10 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસનાં ફેમસ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે નવી ભવિષ્યવાણી કરી છે કે 2024માં ભયંકર યુદ્ધ થઈ શકે છે અને એક ઘાતકી સુનામી પણ આવી શકે છે. વાંચો વિસ્તારથી..

  • ફ્રાંસનાં ફેમસ ભવિષ્યવક્તાની ભવિષ્યવાણી
  • 2024માં વિશ્વમાં આવી શકે છે ભયાનક સુનામી
  • વિશ્વ યુદ્ધને લઈને પણ કરી છે ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મોટાભાગે ચર્ચાનો વિષય બનતી હોય છે. એવું માનવામાં આવે છે કે તેમની ઘણી ભવિષ્યવાણી સાચી થઈ છે. આ જ કારણોસર લોકો તેમના પર વિશ્વાસ રાખે છે. 14 ડિસેમ્બર 1503નાં ફ્રાંસમાં જન્મેલા નાસ્ત્રેદમસ એક શિક્ષકની સાથે-સાથે એક ડોક્ટર પણ હતાં. આ સિવાય તેઓ ભિન્ન-ભિન્ન પ્રકારની ભવિષ્યવાણી પણ કરતાં હતાં. કહેવાય છે કે વર્ષ 1566માં પોતાના નિધન પહેલા તેમણે 6 હજારથી પણ વધારે ભવિષ્યવાણી કરી હતી. હાલમાં 2024ને લઈને તેમની ભવિષ્યવાણી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2024ને લઈને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર શાહી પરિવારમાં એક નાટકીય ઘટના બની શકે છે, યુદ્ધ થઈ શકે છે અને એક ભયંકર મોટી સુનામી પણ આવી શકે છે.

કયા રાજાને લઈને કરી ભવિષ્યવાણી?
નાસ્ત્રેદમસની એક ભવિષ્યવાણીમાં દ્વીપોનાં રાજાને બળપૂર્વક બહાર નિકાળવાની ઘટનાનો સંદર્ભ આપવામાં આવ્યો છે. જો કે તેમાં કોઈ વિશેષ શાહી વ્યક્તિનો સંદર્ભ આપવામાં આવ્યો નથી પણ કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ કિંગ ચાર્લ્સ હોઈ શકે છે જે દેશનિકાલ માટે તૈયાર છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી કહે છે કે દ્વીપોનાં રાજાને બળપૂર્વક જબરદસ્તી બહાર કાઢવામાં આવશે અને તેની જગ્યાએ કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે જે શાહી ખાનદાન સાથે કોઈ સંબંધ ધરાવતો નથી.

દુનિયામાં આવશે ભયાનક સુનામી
નાસ્ત્રેદમસની સુનામીવાળી ભવિષ્યવાળીને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભયંકર પૂર દુનિયાનાં કેટલાક હિસ્સાઓને પ્રભાવિત કરશે જે બાદ ભયાનક અકાળ આવશે. પૃથ્વી વધારે સૂકાઈ જશે અને કીડાઓનો આતંક ફેલાઈ જશે જેનાથી અકાળની સંભાવના બનશે.

યુદ્ધ થશે
આ સિવાય નાસ્ત્રેદમસની ત્રીજી ભવિષ્યવાળી અનુસાર 2024માં એક આંતરરાષ્ટ્રીય સંઘર્ષ છેડાઈ શકે છે. વિશેષજ્ઞો અનુસાર નાસ્ત્રેદમસનો આ ઈશારો એશિયામાં વધી રહેલા સંઘર્ષની તરફ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ