બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Nitish Bharadwaj in controversy regarding personal life

મનોરંજન / તમને પપ્પા કહેવામાં શરમ આવે છે...', ટીવી ફેમ કૃષ્ણને આ શું કહ્યું દીકરીઓએ? વિવાદો પર છલક્યું એક્ટરનું દર્દ

Priyakant

Last Updated: 01:22 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી સીરિયલ મહાભારતના કૃષ્ણ એટલે કે નીતીશ ભારદ્વાજ તેમના અંગત જીવનને લઇને વિવાદોમાં છે. પત્ની સાથે તેમની કાયદાકીય લડાઇ ચાલી રહી છે. ત્યારે દીકરીઓને લઇને તેમનું દર્દ ચલકાયું

Entertainment: બી.આર ચોપડાની ટીવી સીરિયલ મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતીશ ભારદ્વાજને ઓળખની જરૂર નથી. દર્શકો આજે પણ તમેન ભગવાન શ્રી કૃષ્ણ સમજીને તેમની પૂજા કરે છે. હાલ તેઓ તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. પત્ની સ્મિતા ગેટ સાથે અભિનેતા છૂટાછેડાને લઇને કાયદાકીય લડાઇ લડી રહ્યાં છે. જેને લઇને બંને વચ્ચે બાળકોને લઇને પણ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અભિનેતાએ પોતાની બે દીકરીઓને લઇને વ્યથા વ્યક્ત કરી છે. 

ટીવીના કૃષ્ણ નીતીશ ભારદ્વાજે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે તેમને તેમના લગ્ન જીવનમાં ખૂબ જ સહન કરવું પડ્યું છે. પત્નીથી અલગ થવાને કારણે તેમના બંન્ને સંતાનો પણ તેમનાથી અલગ થઇ જશે. એટલું જ નહીં નીતીશે કહ્યું કે તેમની 11 વર્ષની દીકરીઓને તેમને પિતા કહેવામાં પણ શર્મ આવે છે. સંતાનો માટે આટલું બધું કરવા છતાં તેઓ મારા માટે આવા શબ્દો વાપરી રહ્યાં છે. માતા-પિતા અલગ થઇ રહ્યાં છે. જેની અસર દીકરીઓ પર પડી રહી છે. આવી સ્થિતિમાં હું આધ્યાત્મિક, ધ્યાન, મારા ગુરૂજી અને મિત્રોનો સહારો લઇ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

વધુ વાંચોઃ મારા બાળકો ભાગીને લગ્ન કરે, જાણો ટ્વિન્કલ ખન્ના કેમ આવું ઇચ્છી રહી છે, જણાવ્યું કારણ

શું બીજા લગ્ન કરશે નીતીશ ભારદ્વાજ?
આ સાથે જ નીતીશ ભારદ્વાજે બીજા લગ્ન અંગે કહ્યું કે હું બીજા લગ્ન કરવાનો નથી. મારી આ લડાઇ મારા સંતોના માટે છે. વધુમાં તેમણે કહ્યું લગ્ન એક પવિત્ર બંધન છે. જેમાં હું ખૂબ જ વિશ્વાસ રાખું છું.  મહત્વનું છે કે નીતીશ ભારદ્વાજ બે લગ્ન કરી ચૂક્યા છે. સ્મિતા પહેલા અભિનેતાએ મોનિશા પાટિલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમની વચ્ચે અણબનાવ થતા વર્ષ 2005માં તેઓ અલગ થઇ ગયા હતા. બાદમાં વર્ષ 2009માં સ્મિતા સાથે તેમને લગ્ન કર્યા હતા. બીજા લગ્ન પણ તૂટવાની અણી પર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ