બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 01:22 PM, 11 March 2024
Entertainment: બી.આર ચોપડાની ટીવી સીરિયલ મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતીશ ભારદ્વાજને ઓળખની જરૂર નથી. દર્શકો આજે પણ તમેન ભગવાન શ્રી કૃષ્ણ સમજીને તેમની પૂજા કરે છે. હાલ તેઓ તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. પત્ની સ્મિતા ગેટ સાથે અભિનેતા છૂટાછેડાને લઇને કાયદાકીય લડાઇ લડી રહ્યાં છે. જેને લઇને બંને વચ્ચે બાળકોને લઇને પણ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અભિનેતાએ પોતાની બે દીકરીઓને લઇને વ્યથા વ્યક્ત કરી છે.
ટીવીના કૃષ્ણ નીતીશ ભારદ્વાજે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે તેમને તેમના લગ્ન જીવનમાં ખૂબ જ સહન કરવું પડ્યું છે. પત્નીથી અલગ થવાને કારણે તેમના બંન્ને સંતાનો પણ તેમનાથી અલગ થઇ જશે. એટલું જ નહીં નીતીશે કહ્યું કે તેમની 11 વર્ષની દીકરીઓને તેમને પિતા કહેવામાં પણ શર્મ આવે છે. સંતાનો માટે આટલું બધું કરવા છતાં તેઓ મારા માટે આવા શબ્દો વાપરી રહ્યાં છે. માતા-પિતા અલગ થઇ રહ્યાં છે. જેની અસર દીકરીઓ પર પડી રહી છે. આવી સ્થિતિમાં હું આધ્યાત્મિક, ધ્યાન, મારા ગુરૂજી અને મિત્રોનો સહારો લઇ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વધુ વાંચોઃ મારા બાળકો ભાગીને લગ્ન કરે, જાણો ટ્વિન્કલ ખન્ના કેમ આવું ઇચ્છી રહી છે, જણાવ્યું કારણ
શું બીજા લગ્ન કરશે નીતીશ ભારદ્વાજ?
આ સાથે જ નીતીશ ભારદ્વાજે બીજા લગ્ન અંગે કહ્યું કે હું બીજા લગ્ન કરવાનો નથી. મારી આ લડાઇ મારા સંતોના માટે છે. વધુમાં તેમણે કહ્યું લગ્ન એક પવિત્ર બંધન છે. જેમાં હું ખૂબ જ વિશ્વાસ રાખું છું. મહત્વનું છે કે નીતીશ ભારદ્વાજ બે લગ્ન કરી ચૂક્યા છે. સ્મિતા પહેલા અભિનેતાએ મોનિશા પાટિલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેમની વચ્ચે અણબનાવ થતા વર્ષ 2005માં તેઓ અલગ થઇ ગયા હતા. બાદમાં વર્ષ 2009માં સ્મિતા સાથે તેમને લગ્ન કર્યા હતા. બીજા લગ્ન પણ તૂટવાની અણી પર છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh