બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 09:14 AM, 4 September 2023
સોય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભૂલથી પણ પૈસા આપ્યા વગર સોય ઘરમાં ન લાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં કારણ વગર ઝગડા થાય છે. સ્ટ્રેસ વધે છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર વધી જાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો તમે કોઈની પાસેથી સોય દાનમાં લો છો તો તમે પણ સોઈની જેમ વર્તન કરવા લાગો છો.
પૂજાની સામગ્રી
માન્યતાઓ અનુસાર કોઈ પણની પાસેથી પૂજાની સામગ્રી દાનમાં લેવી કે આપવી ન જોઈએ. આમ કરવાથી તમને પૂજાનું ફળ નથી મળતું. ભગવાન પણ આ પૂજાને નથી સ્વીકારતા. તેના ઉપરાંત તેનાથી ઘરમાં સ્ટ્રેસ ઉભો થાય છે.
લોખંડની વસ્તુ
જ્યોતિષ શાસ્ત્રમાં ભૂલથી પણ કોઈ વ્યક્તિને લોખંડની વસ્તુ પૈસા વગર ન આપો અને પૈસા વગર કોઈની પાસેથઈ લેશો પણ નહીં. લોખંડનો સંબંધ શનિદેવ પાસે છે. જો પૈસા વગર લોખંડ આપવા કે લેવામાં આવે તો ઘરમાં અશાંતિ વધી જાય છે.
તેના ઉપરાંત આર્થિક તંગી થવા લાગે છે. જો કોઈ વ્યક્તિ લોખંડનો સામાન દાનમાં આપે કે લે છે તો શનિદેવ તેમનાથી નારાજ થઈ જાય છે. જેની વિપરીત અસર જીવન પર જોવા મળે છે.
દૂધ
દૂધ પણ કોઈની પાસેથી પૈસા વગર ન લેવું જોઈએ અને દાનમાં પણ ન લેવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ પર દેવું વધી જાય છે અને ઘરમાં અશાંતિ વધી જાય છે.
તેલ
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈને પણ તેલ પૈસા વગર ન આપવું અથવા તો કોઈની પાસેથી તે પૈસા વગર લેવું પણ નહીં. આમ કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. વ્યર્થ ધનહાનિ થાય છે.
ખાસ સરસવનું તેલ ભૂલથી પણ શનિવારના દિવસે કોઈની પાસેથી ન લેવું જોઈએ અને આપવું પણ ન જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. માટે કોઈ પણ પાસેથી પૈસા વગર કોઈ પણ તેલ ન લો. આમ કરવાથી શનિદેવ નારાજ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir