બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / never take and give milk oil or these 3 things without money

જ્યોતિષીય ઉપાય / જીવનમાં ક્યારેય રૂપિયા વિના આ 5 વસ્તુઓ ન તો લેવી કે આપવી, નહીં તો હેરાન-હેરાન થઇ જશો

Arohi

Last Updated: 09:14 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Things Never Take Without Money: આપણા ઘરમાં ઉપયોગમાં આવતી ઘણી એવી વસ્તુઓ છે જે ખતમ થઈ જાય તો આપણે પડોસીઓ પાસેથી થડુ ઉધાર માંગી આવીએ છીએ. પરંતુ તમને કદાચ એ વાતની જાણકારી નહીં હોય કે તમારા જીવનમાં આ વસ્તુઓ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

  • આ વસ્તુઓ કોઈને ન આપો ઉધાર 
  • કોઈની પાસે માંગતા પણ નહીં આ વસ્તુઓ 
  • નહીં તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ 

સોય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભૂલથી પણ પૈસા આપ્યા વગર સોય ઘરમાં ન લાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં કારણ વગર ઝગડા થાય છે. સ્ટ્રેસ વધે છે અને નકારાત્મક ઉર્જાનો સંચાર વધી જાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો તમે કોઈની પાસેથી સોય દાનમાં લો છો તો તમે પણ સોઈની જેમ વર્તન કરવા લાગો છો.  

પૂજાની સામગ્રી 
માન્યતાઓ અનુસાર કોઈ પણની પાસેથી પૂજાની સામગ્રી દાનમાં લેવી કે આપવી ન જોઈએ. આમ કરવાથી તમને પૂજાનું ફળ નથી મળતું. ભગવાન પણ આ પૂજાને નથી સ્વીકારતા. તેના ઉપરાંત તેનાથી ઘરમાં સ્ટ્રેસ ઉભો થાય છે. 

લોખંડની વસ્તુ 
જ્યોતિષ શાસ્ત્રમાં ભૂલથી પણ કોઈ વ્યક્તિને લોખંડની વસ્તુ પૈસા વગર ન આપો અને પૈસા વગર કોઈની પાસેથઈ લેશો પણ નહીં. લોખંડનો સંબંધ શનિદેવ પાસે છે. જો પૈસા વગર લોખંડ આપવા કે લેવામાં આવે તો ઘરમાં અશાંતિ વધી જાય છે. 

તેના ઉપરાંત આર્થિક તંગી થવા લાગે છે. જો કોઈ વ્યક્તિ લોખંડનો સામાન દાનમાં આપે કે લે છે તો શનિદેવ તેમનાથી નારાજ થઈ જાય છે. જેની વિપરીત અસર જીવન પર જોવા મળે છે. 

દૂધ 
દૂધ પણ કોઈની પાસેથી પૈસા વગર ન લેવું જોઈએ અને દાનમાં પણ ન લેવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ પર દેવું વધી જાય છે અને ઘરમાં અશાંતિ વધી જાય છે. 

તેલ 
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈને પણ તેલ પૈસા વગર ન આપવું અથવા તો કોઈની પાસેથી તે પૈસા વગર લેવું પણ નહીં. આમ કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે. વ્યર્થ ધનહાનિ થાય છે. 

ખાસ સરસવનું તેલ ભૂલથી પણ શનિવારના દિવસે કોઈની પાસેથી ન લેવું જોઈએ અને આપવું પણ ન જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. માટે કોઈ પણ પાસેથી પૈસા વગર કોઈ પણ તેલ ન લો. આમ કરવાથી શનિદેવ નારાજ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ