બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari's shrill road echoes with screams of death, 4 killed in collision between container and car
Priyakant
Last Updated: 10:45 AM, 23 January 2023
રાજ્યમાં વધતાં જતાં અકસ્માતોના બનાવો વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ નવસારીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. જોકે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
નવસારીના આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે સવારના સમયે આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જાયા બાદ હાઇવે મરણચીસોથી ગુણઝી ઉઠ્યો હતો.
4 લોકોના મોતથી માતમ
આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ તરફ અન્ય 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક અસરથી સુરતની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. આ સાથે ઘટનાની જાણ થતાં જ નવસારી DySP સહિતના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર મામલે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતને કારણે થયો હતો ટ્રાફિકજામ
આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલી ચિખલી પોલીસે ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh