બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / naseeruddin shah shares that he is suffering from onomatomania

ના હોય ! / 71 વર્ષની ઉંમરે અભિનેતા નસીરુદ્દીન શાહને નીકળ્યો ગંભીર રોગ, ભાવુક થઈને જણાવ્યા બીમારીના લક્ષણો

Premal

Last Updated: 07:59 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્ગજ અભિનેતા નસરૂદ્દીન શાહ બોલીવુડના એવા કલાકાર છે, જેની 10 મિનિટની સ્ક્રીન પ્રેજન્સ પણ આખી સ્ટાર કાસ્ટ પર ભારે પડે છે. તેમને અભિનયની ચાલતી-ફરતી સ્કૂલ માનવામાં આવે છે. નસરૂદ્દીન શાહ અંગત જીવનમાં સ્પષ્ટવક્તા અને દરેક મુદ્દા પર વાત કરનારા શખ્સ છે. અંગત જીવન અંગે તેઓ હંમેશા ખુલીને વાત કરે છે.

  • દિગ્ગજ અભિનેતા નસરૂદ્દીન શાહે તેમના આરોગ્ય અંગે કર્યો મોટો ખુલાસો
  • 71 વર્ષની ઉંમરમાં તેઓ એક બિમારીથી ગ્રસ્ત થયા
  • નસરૂદ્દીન શાહ ઓનોમેટોમેનિયા નામની બિમારીથી પીડિત

નસરૂદ્દીન શાહે પોતાના આરોગ્ય અંગે કર્યો મોટો ખુલાસો

હવે નસરૂદ્દીન શાહે પોતાના આરોગ્ય અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો કે 71 વર્ષની ઉંમરમાં તેઓ એક બિમારીથી ગ્રસ્ત થયા છે. જેનું નામ ઓનોમેટોમેનિયા છે. આ એક એવી બિમારી છે, જેમાં તેમે ઈચ્છો તો પણ શાંતિથી રહી શકતા નથી. આ એક એવી મેડિકલ સ્થિતિ છે જેમાં દરેક શખ્સ કોઈ પણ કારણ વગર કોઈ શબ્દ, વાક્ય, કવિતા અથવા ભાષણને ફરી વખત રિપીટ કરે છે.  તેમણે કહ્યું કે તેઓ જ્યારે ઉંઘે છે ત્યારે પણ આ સ્થિતિમાં હોય છે. નસરૂદ્દીન શાહે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. 

હું ઓનોમેટોમેનિયા નામની બિમારીથી પીડિત

નસરૂદ્દીન શાહે એક મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, હું ઓનોમેટોમેનિયા નામની બિમારીથી પીડિત છુ. હું મજાક કરતો નથી. આ એક મેડિકલ કન્ડીશન છે. ડિક્શનરીમાં તમે તેને શોધી શકો છો. બિમારીના લક્ષણ અંગે તેમણે કહ્યું, આ બિમારીમાં તમે કોઈ શબ્દ, વાક્ય, કવિતા અથવા ભાષણને ફરી વખત રિપીટ કરો છો. જેનુ કોઈ કારણ હોતુ નથી. બસ તમને આ સાંભળવુ પસંદ પડે છે. હું તેને દરેક સમયે કરુ છુ તેથી હું ક્યારેય આરામથી રહી શકતો નથી. જ્યારે હું ઉઘી રહ્યો હોવુ ત્યારે પણ આ સ્થિતિમાં હોઉ છુ. કારણકે મને આ પસંદ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ