બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Premal
Last Updated: 07:59 PM, 7 March 2022
નસરૂદ્દીન શાહે પોતાના આરોગ્ય અંગે કર્યો મોટો ખુલાસો
હવે નસરૂદ્દીન શાહે પોતાના આરોગ્ય અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો કે 71 વર્ષની ઉંમરમાં તેઓ એક બિમારીથી ગ્રસ્ત થયા છે. જેનું નામ ઓનોમેટોમેનિયા છે. આ એક એવી બિમારી છે, જેમાં તેમે ઈચ્છો તો પણ શાંતિથી રહી શકતા નથી. આ એક એવી મેડિકલ સ્થિતિ છે જેમાં દરેક શખ્સ કોઈ પણ કારણ વગર કોઈ શબ્દ, વાક્ય, કવિતા અથવા ભાષણને ફરી વખત રિપીટ કરે છે. તેમણે કહ્યું કે તેઓ જ્યારે ઉંઘે છે ત્યારે પણ આ સ્થિતિમાં હોય છે. નસરૂદ્દીન શાહે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
હું ઓનોમેટોમેનિયા નામની બિમારીથી પીડિત
નસરૂદ્દીન શાહે એક મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, હું ઓનોમેટોમેનિયા નામની બિમારીથી પીડિત છુ. હું મજાક કરતો નથી. આ એક મેડિકલ કન્ડીશન છે. ડિક્શનરીમાં તમે તેને શોધી શકો છો. બિમારીના લક્ષણ અંગે તેમણે કહ્યું, આ બિમારીમાં તમે કોઈ શબ્દ, વાક્ય, કવિતા અથવા ભાષણને ફરી વખત રિપીટ કરો છો. જેનુ કોઈ કારણ હોતુ નથી. બસ તમને આ સાંભળવુ પસંદ પડે છે. હું તેને દરેક સમયે કરુ છુ તેથી હું ક્યારેય આરામથી રહી શકતો નથી. જ્યારે હું ઉઘી રહ્યો હોવુ ત્યારે પણ આ સ્થિતિમાં હોઉ છુ. કારણકે મને આ પસંદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh