બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / 'Muddai Lakhs want bad, the same thing happens...', Agriculture Minister Raghavji Patel gave a controversial statement while throwing open challenge to the enemies.

નિવેદન / મુદ્દઈ લાખ બુરા ચાહે, હોતા હૈ વહી જો...', દુશ્મનોને ખુલ્લો પડકાર ફેંકતા કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું ચર્ચાસ્પદ નિવેદન

Vishal Khamar

Last Updated: 05:33 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ હમાસ જેમ મિસાઈલ છોડેએ મિસાઈલ ઈઝરાયેલનું ડોમ તૂટી પડે છે. મોદી સરકારે આતંકવાદીઓને ખત્મ કરી સરહદો શાંત કરી.

  • જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું વિરોધીઓને લઇ નિવેદન 
  • 'હમાસ જેમ મિસાઇલ છોડે એ મિસાઇલ ઇઝરાયેલનું ડોમ પાડી દે છે'
  • 'લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઇલો આકાશમાં જ તુટી પડે છે'

જામનગરનાં હાપા માર્કેટિંગ ખાતે આયોજીત મિલેટ ડેવલપમેન્ટ યોજનાં અંતર્ગત તાલુકા કક્ષાનાં મેળા વ પ્રાકૃતિક પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં ઓછા પાણીમાં ઉગતા અનો પોષણથી ભરપૂર મિલેટ ધાન્ય પાક અંગે જાગૃતિ કેળવાય અને રોજિંદા જીવનમાં વપરાશ વધારવાનાં હેતુસર તેમજ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અંગે સંવાદ સાધ્યો હતો. તેમજ જામનગર જીલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વિવિધ યોજનાઓના કુલ 8 ખેડૂત લાભાર્થીઓને પેયમેન્ટ ઓર્ડર અર્પણ કર્યા હતા. 

નેતા નબળો હોય તો આપણી હાલત યુક્રેન જેવી થાય'
જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું વિરોધીઓને લઈ નિવેદન આપ્યું છે. હમાસ જેમ મિસાઈલ છોડેએ મિસાઈલ ઈઝરાયેલનું ડોમ પાડી દે છે. લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઈલો આકાશમાં જ તૂટી પડે છે. ત્યારે હમાસ જેમ મિસાઈલ છોડે એ મિસાઈલ ઈઝરાયેલનું ડોમ પાડી દે છે.  લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઈલો આાકશમાં જ તૂટી પડે છે.  આપણા દુશ્મનો સરહદે ટાંપીને બેઠા છે. નેતા નબળો હોય તો આપણી હાલત યુક્રેન જેવી થાય છે. મોદી સરકારે આતંકવાદીઓને ખત્મ કર્યા છે. સરહદો શાંત કરી છે. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ