બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 06:02 PM, 28 July 2023
બીજા ધર્મનાં લોકોને જબરદસ્તી 'જય શ્રી રામ'ના નારાઓ બોલાવાનાં મામલે રામ કથાવાચક મોરારી બાપૂએ કહ્યું કે નારાઓથી કંઈ નથી થતું, જે થાય છે એ ઉન્માદથી થાય છે. વર્ષોથી આપણે ત્યાં જય સિયારામ બોલવામાં આવી રહ્યું છે અને લોકો તેને મંત્ર સમજે છે પરંતુ જય શ્રી રામ એક પવિત્ર ઉદ્ઘોષ છે. તેનો શુદ્ધ ઉપયોગ થાય તો સારું છે.
'રામને સાધન બનાવવામાં આવી રહ્યું છે'
ભગવાન રામ અને હનુમાનજી પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં મોરારી બાપૂએ કહ્યું કે, 'રામ આત્મ તત્વ છે અને હનુમાનજી વાયુ તત્વ છે. બંને તત્વોની માણસોને જરૂર હોય છે. આત્મા પણ જરૂરી છે અને શ્વાસ લેવા માટે વાયુ પણ જરૂરી છે. પરંતુ હું સ્પષ્ટપણે કહેવા ઈચ્છું છું કે તે સાધ્ય છે, સાધન નથી. રામને સાધન બનાવવામાં આવી રહ્યું છે.'
'સત્ય હંમેશા સત્ય રહેશે'
તેમણે કહ્યું કે હું રામચરિત માનસ ગ્રંથને લઈને નિકળ્યો છું, તે સંવાદનું શાસ્ત્ર છે. તેમાં વિવાદો ઉમેરવું યોગ્ય નથી. ગૌરીશંકર શિખરને એક બરફનો નાનકડો ટૂકડો પણ પાડી શકતો નથી, તે ટૂકડો પોતે પડી જશે. આ શાશ્વત સત્ય છે. તેની આસપાસ ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે પરંતુ સત્ય હંમેશા સત્ય રહેશે.
'રામનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ'
મોરારી બાપૂએ કહ્યું કે,' હનુમાનજી સીતાજીની શોધમાં લંકામાં મંદિરે-મંદિરે ગયાં હતાં પરંતુ આજે કેટલાક લોકો સત્તાની શોધ માટે મંદિર જાયે છે.' રામનાં નામ પર રાજનીતિ અને વોટ માંગવાનાં સવાલ પર બાપૂએ કહ્યું કે,' રામનો આ રીતે ઉપયોગ ન કરવો જોઈએ. રામનાં નામનો ઉપયોગ પોતાના હિત માટે ન કરવો જોઈએ. હું જોઈ રહ્યો છું કે કેટલાક ક્ષેત્ર એવા છે જે રામનો ઉપયોગ કરીને કંઈક મેળવવા ઈચ્છે છે, જે યોગ્ય નથી.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh