બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Khevna
Last Updated: 04:39 PM, 27 February 2022
નરેન્દ્ર મોદી સરકાર હોળી પહેલા 24 કરોડ પીએફ સબસ્ક્રાઈબર્સને હોળી ગિફ્ટ આપવાની છે. અસલમાં, આવતા મહીને EPFO ફાઈનાન્સિયલ યર 2021-22 માટે પીએફ પર વ્યાજ દરને લઈને નિર્ણય લેવાવાનો છે. આ માટે EPFOની નિર્ણય લેવાવાળી શીર્ષ નિકાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 11 તથા 12 માર્ચે અસમની રાજધાની ગુવાહાટીમાં બેઠક થશે. કેન્દ્રીય શ્રમ મંત્રી અનુસાર, આ બેઠકમાં વ્યાજ દરોનાં નિર્ણય પ્રસ્તાવ પણ લિસ્ટેડ છે.
2020-21 માં 8.5% નું વ્યાજ
EPFOએ ફાઈનાન્સિયલ યર 2020-21 માં પોતાના સબસ્ક્રાઈબરર્સને 8.5 ટકાનું વ્યાજ આપ્યું હતું. હવે સેલરીસ ક્લાસની નજર આવતા મહીને થનાર બેઠક પર છે, જેમાં ચાલુ વિત્ત વર્ષ માટે વ્યાજ દરનું એલાન થશે.
શ્રમ મંત્રીએ નથી આપ્યો કોઈ સંકેત
જ્યારે લેબર મિનિસ્ટર યાદવને સવાલ કરાયા કે શું EPFO ગયા વિત્ત વર્ષની જેમ 8.5 ટકાનાં વ્યાજ ડરને કાયમ રાખશે, તો તેમણે તેનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે આવતા વિત્ત વર્ષ માટે સેલરીના અનુમાનનાં આધાર પર નિર્ણય લેવાશે.
વિત્ત મંત્રાલય પાસેથી લેવી પડે છે મંજુરી
સેન્તાલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પીએફ ફંડમાં જમા રકમ પર વ્યાજ દરનો નિર્ણય લેવામાં આવે છે. ત્યાર બાદ વ્યુંઆજ દર સાથે જોડાયેલ પ્રસ્તાવને મંજુરી આપવા માટે વિત્ત મંત્રાલયને મોકલવામાં આવે છે. ત્યાર બાદ વિત્ત મંત્રાલય આ પર નિર્ણય લે છે, જ્યાર બાદ પીએ ફ ખાતાધારકોનાં અકાઉન્ટમાં વ્યાજની રકમ ક્રેડિટ કરવામાં આવે છે.
નવી પેંશન સિસ્ટમનું થઇ શકે છે એલાન
એક રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં 15,000 થી વધારે બેસિક સેલરી મેળવવાવાળા માટે નવી પેન્શન સ્કીમને લઈને નિર્ણય આવી શકે છે. આ વર્ગ લાંબા સમયથી વધારે અંશદાન પર વધારે પેન્શનની માંગ કરતા રહ્યા છે. આવામાં, સીબીટીની બેઠકમાં આવા કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવામાં આવી શકે છે, જેની મંથલી બેસિક સેલરી 15,000 થી વધારે છે તથા જે કર્મચારી પેન્શન સ્કીમ 1995માં અનિવાર્ય રૂપથી કવર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ