બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Priyakant
Last Updated: 02:41 PM, 4 September 2023
લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. વાત જાણે એમ છે કે, એક તરફ વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન INDIA મોદી સરકાર સામે ચૂંટણી જીતવા કવાયતમાં છે ત્યારે PM મોદીએ પણ વિપક્ષ માટે ત્રણ માસ્ટર પ્લાન તૈયાર કાર્યા છે. આ ત્રણ માસ્ટર પ્લાન ભ્રષ્ટાચાર, કોમવાદ અને જાતિવાદ છે. વડાપ્રધાને આ ત્રણેય પ્લાનને 2047ની વિકસિત ભારત યોજના સાથે જોડ્યા છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું કે, જો દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા અને જાતિવાદને આપણા જીવનમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.
મોદી સરકારના 3 મોટા ટાર્ગેટ
વડાપ્રધાને વિપક્ષની સામે 2024 માટે પોતાની ત્રણ માસ્ટર પ્લાન બનાવી દીધા છે. આ ત્રણ મુદ્દા પર વડાપ્રધાન લગભગ દરેક મંચ પરથી સતત જોરદાર રાજકીય પ્રહારો કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો તો વિપક્ષે તરત જ તેમને પકડી લીધા અને વળતો પ્રહાર કર્યો. લાલુ યાદવની પાર્ટી RJDએ કહ્યું છે કે, ભાજપ પોતે જ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપે છે અને ભ્રષ્ટાચારીઓને કમળના સાબુથી ધોઈ નાખે છે.
આ તરફ નીતીશ કુમારની પાર્ટી JDUએ કહ્યું કે, વડાપ્રધાન ભ્રષ્ટાચાર અને જાતિવાદ પર બોલે છે અને પોતે બજરંગબલી અને કબ્રસ્તાન, સ્મશાનગૃહના નામે વોટ માંગે છે. સવાલ એ થાય છે કે શું 2024ની ચૂંટણી ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદ જેવા મુદ્દાઓ સામે લડવામાં આવશે.
નોંધનીય છે કે, ભાજપે 2014ની લોકસભા ચૂંટણી ભ્રષ્ટાચારના મુદ્દે લડી હતી. PM મોદીના આક્રમક પ્રચાર અને આક્રમક રણનીતિના કારણે પૂર્ણ બહુમતીવાળી સરકાર બની હતી. 2019માં ભાજપે PM મોદીની નીતિઓ પર ચૂંટણી લડી અને પહેલા કરતા વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો. હવે 2024માં ભાજપ ફરી એકવાર PM મોદીના નેતૃત્વમાં મોટી જીત નોંધાવવાનો દાવો કરી રહી છે. વિપક્ષનો 'INDIA' મોરચો તેની એકતાના નામે સત્તામાં પરત ફરવાની આશા રાખી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે સ્પર્ધા પહેલા કરતા વધુ રસપ્રદ બનવા જઈ રહી છે.
PM મોદીની 10 મોટી વાતો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh