બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 10:57 AM, 19 February 2024
આપણા દેશમાં એક જુલાઈ 2017થી GST લાગુ થયો હતો. GSTના રેટ અલગ અલગ વસ્તુઓ અને સેવાઓ પર અલગ અલગ છે. સુપરમાર્કેટના બિલથી લઈને મલ્ટીપ્લેક્સ ટિકિટ અને રેસ્ટોરન્ટ કે હોટલમાં ભોજનના બિલ પર આપણે GST ચુકવવું પડે છે. આ ટેક્સ આપણે સરકારને સીધો નહીં પરંતુ વેપારીઓના માધ્યમથી સીધો સરકારને આપીએ છીએ.
પરંતુ ઘણી જગ્યા પર આપણે GST નથી આપવાનો હોતો. પરંતુ જાણકારીના અભાવમાં આપણે તેને ચુકવીએ છીએ. આ જગ્યાઓમાં ઘણા રેસ્ટોરન્ટ પણ શામેલ છે. જે રેસ્ટોરન્ટ્સ સરકારની GST કોમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ રહ્યા છે તે ગ્રાહક પાસેથી રેસ્ટોરન્ટમાં બનેલા ભોજનના બીલ પર GST ન લઈ શકે.
કોમ્પોઝિશન સ્કીમનો લાભ
નાના વેપારીઓ પર ટેક્સનો બોજો ઓછો કરવા માટે કોમ્પોઝિશન સ્કીમનો લાભ આપવામાં આવે છે. કોમ્પોઝિશન સ્કીમ અપનાવનાર વેપારી, ટેક્સની રસીદ નથી જાહેર કરી શકતા. કારણ કે તેમને પોતાના ગ્રાહકો પાસે ટેક્સ લેવાનો અધિકાર નથી હોતો. તેની જગ્યા પર કોમ્પોઝિશન વેપારીઓને પોતાના ખિસ્સામાંથી ટેક્સ ચુકવવો પડે છે.
શું છે GST કોમ્પોઝિશન સ્કીમ?
જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 1.50 કરોડ રૂપિયાથી વધારે છે અને તેમનો અન્ય રાજ્યોની સાથે વેપાર નથી તે GSTની કોમ્પોઝિશન સ્કીમ લઈ શકે છે. કોમ્પોઝિશન સ્કીમમાં રજીસ્ટર્ડ થઈ ગયા બાદ દર મહિને રિટર્ન આપવું પડતું નથી અને બધા સોદાની રિસિપ્ટ રજુ કરવી પડે છે. વસ્તુઓના વેપાર પર ફક્ત 1 ટકા ટેક્સ ચુકવવો પડે છે. સેવાઓના વેપાર પર 6 ટકા તો દારૂ વગરની રેસ્ટોરન્ટ પર 5 ટકા ટેક્સ આપવો પડે છે.
વધુ વાંચો: ભગવાનની શરણમાં ટાટા ગ્રુપ: વૈષ્ણોદેવીથી લઈને અયોધ્યા સુધી બનાવ્યો બિઝનેસનો બમ્પર પ્લાન
બિલ દ્વારા ખબર પડશે કે GST આપવાનો છે કે નહીં
તમે જે રેસ્ટોરન્ટમાં ભોજન કરો તેના બિલને જરૂર ધ્યાનથી જુઓ. જે પણ GST કોમ્પોઝિશન સ્કીમનો લાભ લે છે તેમની પાસે પોતાના પ્રતિષ્ઠાનના બિલ પર જરૂરી રીતે “composition taxable person, not eligible to collect tax on supplies” લખવાનું રહે છે. જો બિલ પર આ વસ્તુઓ લખેલી છે તો તે તમારા બિલમાં જીએસટી ચાર્જ નહીં જોડી શકે. તમે ભોજનના બિલ પર વધારે લગાયેલા GST ચાર્જ આપવાનો ઈનકાર કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh